ઓક્સિજનને સંબંધિત માલસામાન લઈ આવનાર જહાજોને પોર્ટ ચાર્જીસમાંથી મુક્તિ અને પ્રાથમિકતા અપાશે

દેશ હાલમાં કોરોનાવાયરસની બીજી લહેર સામે સંઘર્ષ કરી રહ્યો છે. આ કારણે ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.

ઓક્સિજનને સંબંધિત માલસામાન લઈ આવનાર જહાજોને પોર્ટ ચાર્જીસમાંથી મુક્તિ અને પ્રાથમિકતા અપાશે
ઓક્સિજનને સંબંધિત માલસામાન લઈ આવનાર જહાજોને પોર્ટ ચાર્જીસમાંથી મુક્તિ આપવામાં આવી છે
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 8:35 AM

દેશ હાલમાં કોરોનાવાયરસની બીજી લહેર સામે સંઘર્ષ કરી રહ્યો છે. આ કારણે ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓક્સિજનની કટોકટી વચ્ચે સરકારે કહ્યું છે કે તેણે તમામ મોટા બંદરોને ઓક્સિજન અને અન્ય સંબંધિત સાધનો અને માલસામાન વહન કરતા વહાણો પાસેથી ચાર્જ ન લેવાની સૂચના આપી છે.

બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે તમામ મોટા બંદરોને મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ઓક્સિજન ટાંકી, ઓક્સિજન બોટલો, પોર્ટેબલ ઓક્સિજન જનરેટર્સ અને ઓક્સિજન કન્સ્ટ્રકટરોને બંદરે પહોંચવા માટે પ્રાધાન્ય આપવાનું કહ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બંદર ટ્રસ્ટ દ્વારા વસૂલવામાં આવતા તમામ ચાર્જિસને દૂર કરવા સૂચનાઓ અપાઈ  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓક્સિજનની મોટી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કામરાજર પોર્ટ લિ. સહિતના તમામ મોટા બંદરોને મેજર પોર્ટ ટ્રસ્ટ દ્વારા વસૂલવામાં આવતા તમામ ચાર્જ હટાવવા જણાવ્યું છે. આમાં શિપ સંબંધિત ચાર્જ અને સ્ટોરેજ ચાર્જ શામેલ છે. બંદરને લોજિસ્ટિક્સ કામગીરીની વ્યક્તિગત દેખરેખ રાખવા કહેવામાં આવ્યું છે જેથી કોઈ મુશ્કેલી ન આવે. આવા જહાજોને બંદર પર આવવામાં લાંબો સમય લેવો પડે નહીં તેને પ્રાધાન્ય આપવા સૂચના અપાઈ છે.

વિભાગના રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ એક ટ્વિટમાં કહ્યું, “શિપ ‘એમવી હૈ નામ 86’ દીનદયાલ બંદર પહોંચ્યું છે તેમાં સ્ટીલ સિલિન્ડર ટ્યુબ્સ છે જે ઓક્સિજન સિલિન્ડર બનાવે છે. બંદરની નજીક પહોંચતાં આ જહાજને કાંઠે પહોંચવામાં સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. દેશમાં ઓક્સિજનના અભાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.

આયાત પર કસ્ટમ ડ્યુટીની છૂટ શનિવારે સરકારે કોવિડ રસી સાથે મેડિકલ ગ્રેડ ઓક્સિજન અને તેનાથી સંબંધિત ઉપકરણોની આયાત પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવાની જાહેરાત કરી છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">