SHARE MARKET: તકનિકી ક્ષતિના કારણે NSEનો કારોબાર પ્રભાવિત થતાં શેરબજાર 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

એનએસઈમાં તકનિકી સમસ્યાઓ સર્જાવાના કારણે બુધવારે સાંજે 5 વાગ્યા સુધી શેર બજારો ખુલ્લા રહેશે. આજે ટ્રેડિંગ સેશનમાં સવારે 11.40 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) પર ટ્રેડિંગ અટકી હતી.

SHARE MARKET: તકનિકી ક્ષતિના કારણે NSEનો કારોબાર પ્રભાવિત થતાં શેરબજાર 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 24, 2021 | 4:29 PM

SHARE MARKET: એનએસઈમાં તકનિકી સમસ્યાઓ સર્જાવાના કારણે બુધવારે સાંજે 5 વાગ્યા સુધી શેર બજારો ખુલ્લા રહેશે. આજે ટ્રેડિંગ સેશનમાં સવારે 11.40 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) પર ટ્રેડિંગ અટકી હતી. હકીકતમાં તકનીકી ખામીના કારણે ડેટા અપડેટ્સ ન  થવાથી વેપાર અટકાવવો પડ્યો હતો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

એનએસઈ અનુસાર સમસ્યા તકનિકી કારણોસર થઈ હતી, જે ટૂંક સમયમાં ઠીક કરી દેવાઈ હતી.અસલમાં લિંકમાં સમસ્યા થઈ હતી છે જેણે એનએસઈ સિસ્ટમને અસર કરી હતી. બપોરે 3.45 વાગ્યે એનએસઈમાં વેપાર શરૂ થયો હતો. આ અગાઉ વહેલી સવારે 3.30 વાગ્યે પ્રિ ઓપન માર્કેટ કારોબાર શરૂ થયો હતો. આ સાથે BSEમાં પણ સાંજે 5 વાગ્યા સુધી કારોબાર કરવામાં આવશે. તેનો કટ ઓફ ટાઈમ સાંજે 5.50 વાગ્યે રહેશે. અગાઉ આજે સવારે 11:40 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. જે ભાવે લોકો શેર ખરીદે છે, તે એક્સચેન્જ પર દેખાવાનું બંધ થઈ ગયું છે. આને કારણે વેપાર બંધ થઈ ગયો હતો.

તકનિકી સમસ્યા હવે સુધરી છે. આ પછી વ્યવસાયનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત જે પણ ઓર્ડર પેન્ડિંગ હતા, તે રદ કરવામાં આવ્યા છે.

સાંજે 4 વાગ્યે શેરબજારની સ્થિતિ બજાર          સૂચકઆંક            વૃદ્ધિ સેન્સેક્સ      50,300.27   +548.86 (1.10%) નિફટી        14,865.35    +157.55 (1.07%)

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">