AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેર બજાર પર મોટું સંકટ ! NSE/BSE વિરુદ્ધ ખાલિસ્તાની મોટું કાવતરું રચી રહ્યા હોવાની વાત આવી સામે

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ 12 માર્ચ પહેલા ભારતીય સ્ટોક ડમ્પ કરવા અને યુએસ સ્ટોક ખરીદવાની અપીલ કરી છે. તેણે કેટલીક બેંકો અને કોર્પોરેટ્સની પણ ઓળખ કરી છે.

શેર બજાર પર મોટું સંકટ ! NSE/BSE વિરુદ્ધ ખાલિસ્તાની મોટું કાવતરું રચી રહ્યા હોવાની વાત આવી સામે
| Updated on: Jan 01, 2024 | 11:39 PM
Share

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ ભારત વિરુદ્ધ ‘આર્થિક વિનાશ’નું કાવતરું ઘડી રહ્યો છે. અહેવાલ છે કે તેણે ફરી એકવાર ભારત વિરુદ્ધ ધમકીભર્યો સંદેશ જાહેર કર્યો છે, જેમાં શેરબજારને નિશાન બનાવવાની વાત કહેવામાં આવી છે. પન્નુએ ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં સૈનિકો પર થયેલા હુમલાનું પણ સમર્થન કર્યું હતું.

ખાસ વાત એ છે કે પન્નુએ મુંબઈ સિરિયલ બ્લાસ્ટની 31મી વરસી પર 12 માર્ચથી ભારતીય શેરબજારને નિશાન બનાવવાની તૈયારી કરી છે. એક અહેવાલ મુજબ, 1993ના વિસ્ફોટોથી વિપરીત, પન્નુ એ જણાવ્યું કે, ‘શિખ ફોર જસ્ટિસ 12 માર્ચથી NSE/BSEને નિશાન બનાવવાની હાકલ કરે છે.’ તેમનું કહેવું છે કે ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.

ખાલિસ્તાની આતંકવાદીએ 12 માર્ચ પહેલા ભારતીય સ્ટોક ડમ્પ કરવા અને યુએસ સ્ટોક ખરીદવાની અપીલ કરી છે. તેણે કેટલીક બેંકો અને કોર્પોરેટ્સની પણ ઓળખ કરી છે.

રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે, ‘જનમતની નિષ્ફળતા બાદ તે (પન્નુ) એક નવા અભિયાન દ્વારા ભંડોળ એકત્ર કરવા માંગે છે. તે વિદેશી એજન્ટ છે અને વિદેશી એજન્સીઓ માટે કામ કરી રહ્યો છે, જેઓ તેને વાણી સ્વાતંત્ર્ય હેઠળ રક્ષણ આપી રહી છે. તેમણે વડાપ્રધાનને ધમકી આપી અને હવે ભારતની આર્થિક સ્થિરતાને નિશાન બનાવી રહ્યા છે. પન્નુ વૈશ્વિક આતંકવાદી છે, જેને હવે ટ્રાયલનો સામનો કરવો પડશે.

pm ની રેલીમાં હંગામો મચાવવાની કરી વાત

ખાસ વાત એ છે કે પન્નુ હવે ભારતના મુસ્લિમોને પણ ઉશ્કેરતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ તેણે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 30 ડિસેમ્બરે યોજાનારી પીએમની રેલીને રોકવા અને હંગામો મચાવવાની વાત કરી હતી. એટલું જ નહીં આ કામ માટે તેણે એક લાખ ડોલરનું ઈનામ પણ જાહેર કર્યું હતું. આ પહેલા પન્નુએ વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સામે પણ ધમકીઓ આપી હતી.

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">