RBI નો ચોકાવનારો રિપોર્ટ, કોરોનાની મોંધી સારવાર માટે લોકોએ થાપણો તોડી, બેંકની ફિક્સ ડિપોઝીટમાં નોંધાયો ઘટાડો

કોવિડ -19 રોગચાળા(COVID-19 Pandemic)ની બીજી લહેર દરમિયાન લોકોની બેંક ડિપોઝીટ (Bank Deposits) અને હાથમાં રોકડ (Currency Holding) પર વિપરીત અસર પડી છે.

RBI નો ચોકાવનારો રિપોર્ટ,  કોરોનાની મોંધી સારવાર માટે લોકોએ થાપણો તોડી, બેંકની ફિક્સ ડિપોઝીટમાં નોંધાયો ઘટાડો
Reserve Bank of India
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 10:28 AM

કોવિડ -19 રોગચાળા(COVID-19 Pandemic)ની બીજી લહેર દરમિયાન લોકોની બેંક ડિપોઝીટ (Bank Deposits) અને હાથમાં રોકડ (Currency Holding) પર વિપરીત અસર પડી છે. આ બતાવે છે કે રોગચાળાને લીધે લોકોને સારવાર પાછળ ઘણો ખર્ચ થયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના માસિક સામયિકમાં અધિકારીઓએ લખેલાએક લેખમાં આ વાત કહી છે. તે જણાવે છે કે એક પરિવારની કુલ સંપત્તિમાં બેંક થાપણોનો હિસ્સો લગભગ 55 ટકા હોય છે. માસિક ધોરણે એપ્રિલ 2021 ના ​​અંતમાં તેમાં 0.1 ટકાનો ઘટાડો થયો છે જ્યારે એપ્રિલ 2020 માં તે 1.1 ટકા વધ્યો છે.

બેંકોમાં જમા થતી ઘરની બચત ઓછી થઈ આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે બેંક થાપણોમાં ઘટાડાનો દર પણ બેંક લોનની તુલનાએ વધારે રહ્યો છે. આ બતાવે છે કે આ વખતે બેંકોમાં જમા થતી ઘરની બચત ઓછી થઈ છે. આ પ્રથમ લહેર દરમિયાન જોવા મળેલ બચતમાં વધારાથી વિપરીત છે. લોકો પાસેની રોકડમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે અને એપ્રિલ 2021 માં તે 1.7 ટકા ઘટી છે, જેમાં એક વર્ષ અગાઉ સમાન મહિનામાં 3.5 ટકાનો વધારો હતો. આનો અર્થ એ છે કે કોવિડ -19 રોગચાળાને લીધે લોકોએ સારવાર માટે ઘણાં બધાં ખર્ચ કર્યા છે.

લોકો અનિશ્ચિતતામાં વધુ બચત કરે છે જ્યારે વધુ અનિશ્ચિતતા હોય છે ત્યારે લોકો સાવચેતી તરીકે વધુ બચત કરે છે અને ઇરાદાપૂર્વક ખર્ચમાં ઘટાડો કરે છે. આ રોગચાળાના સમયગાળા દરમિયાન વ્યક્તિગત અંતિમ ઉપભોગતા ખર્ચના આંકડામાં પ્રતિબિંબિત થાય છે. RBI ના પ્રારંભિક અંદાજ મુજબ પરિવારની આર્થિક બચત વર્ષ 2020-21 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં ઘટીને ૮.૨ ટકા થઇ છે જે અગાઉના બે ક્વાર્ટરમાં અનુક્રમે 21 ટકા અને 10.4 ટકા હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જાણો ક્યાં થયું રોકાણ? હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુલસ (HNI) અને વ્યક્તિઓના લિક્વિડ ફંડ્સ(Liquid Funds) (જ્યાંથી તરત જ પૈસા ઉપાડવાનું શક્ય છે તે ફંડ) માં બચત વધી છે. તે COVID-19 રોગચાળાને કારણે લગાવાયેલા લોકડાઉનના કારણે ઉભી થયેલી અનિશ્ચિતતાઓને બતાવે છે. પરિવારોએ ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ (Gold ETF) માં પણ તેમના નાણાંનું રોકાણ કર્યું હતું.

આર્ટિકલ મુજબ, HNI એ લિક્વિડ ફંડમાંથી નાણાં ઉપાડયા છે જ્યારે છૂટક રોકાણકારોએ ત્યાં પૈસા બચત તરીકે રાખ્યા છે. બીજી તરફ ગોલ્ડ ઇટીએફમાં શ્રીમંત લોકો (HNI) અને છૂટક રોકાણકારોનું રોકાણ જૂન 2020 થી સકારાત્મક છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">