RailTel IPO આજથી ખુલી રહ્યો છે, સબ્સ્ક્રાઈબ કરતા પહેલા જાણો IPO અને સરકારી કંપની વિશે વિગતવાર માહિતી

RailTel IPO: ભારત સરકારની માલિકીની કંપની રેલ ટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (RailTel Corporation Of India)નો IPO આજે 16 ફેબ્રુઆરીએ ખુલી રહ્યો છે.

RailTel IPO આજથી ખુલી રહ્યો છે, સબ્સ્ક્રાઈબ કરતા પહેલા જાણો IPO અને સરકારી કંપની વિશે વિગતવાર માહિતી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 16, 2021 | 12:18 AM

RailTel IPO: ભારત સરકારની માલિકીની કંપની રેલ ટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (RailTel Corporation Of India)નો IPO આજે 16 ફેબ્રુઆરીએ ખુલી રહ્યો છે. IPOમાં 18 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકાશે. રેલટેલનો આઈપીઓ સરકારનો બીજો પબ્લિક ઈસ્યુ છે અને આ વર્ષે 7મો IPO છે. જો તમે પણ રેલટેલના આઈપીઓ પર સબ્સ્ક્રાઇબ કરવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી જાણવી જરૂરી છે.

કેટલા શેર થશે અને ફેસ વેલ્યુ શું હશે

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આઈપીઓ 8,71,53,369 ઈક્વિટી શેર ધરાવે છે. 5 લાખ ઈક્વિટી શેર કંપનીના કર્મચારીઓ માટે અનામત છે. શેર દીઠ ફેસ વેલ્યુ 10 રૂપિયા હશે. રોકાણકારો ઓછામાં ઓછા 155 શેરો માટે બોલી લગાવી શકે છે. કંપનીને આ ઓફરથી કોઈ પૈસા મળશે નહીં આખી રકમ સરકારને મળશે.

પ્રાઈસ બેન્ડ અને લોટ સાઈઝ

પ્રાઈસ બેન્ડ શેર દીઠ 93-94 રૂપિયા નક્કી કરાયો છે. આ આઈપીઓ દ્વારા સરકાર રૂ 819.24 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય છે. હાયર પ્રાઈસ બેન્ડમાં રિટેલ રોકાણકારો માટે લઘુતમ એપ્લિકેશન કદ 14,570 રૂપિયા છે. વધુમાં વધુ 13 લોટ સાઈઝ માટે બોલી લગાવી શકાય છે.

શેર ફાળવણી

શેર ફાળવણી 23 ફેબ્રુઆરીની આસપાસ રહેશે. 24 ફેબ્રુઆરીએ SBA ખાતામાંથી ફન્ડ અનબ્લોકિંગ કરવામાં આવશે. પાત્ર રોકાણકારોને 24 અથવા 25 ફેબ્રુઆરીએ શેર મળશે.  સ્ટોક 26 ફેબ્રુઆરીએ લિસ્ટ થશે.

જાણો ​રેલટેલ વિશે

પબ્લિક સેક્ટરની રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (RailTel Corporation of India Ltd)નો IPO 16 ફેબ્રુઆરી 2021ના ​ રોજ ​સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. રેલટેલએ રેલવે(Railway ) મંત્રાલય હેઠળનું PSU છે, જે ભારતીય રેલ્વે નેટવર્ક પર ફાસ્ટ અને ફ્રી વાઈફાઈ (Wifi) પ્રદાન કરે છે. આ IPO દ્વારા સરકારનું લક્ષ્ય રૂપિયા 820 કરોડ એકત્ર કરવાનું છે.

RailTel ની રચના વર્ષ 2000માં થઈ હતી

રેલટેલની રચના વર્ષ 2000માં થઈ હતી. તેને ટ્રેન નિયંત્રણ, સંચાલન અને સલામતી માટે અપનાવવામાં આવતી ટેલિકમ્યુનિકેશન્સ સિસ્ટમનો આધુનિકીકરણ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સાથે વધારાની આવક મેળવવા માટે દેશવ્યાપી બ્રોડબેન્ડ અને મલ્ટિમીડિયા નેટવર્ક બનાવવાનું કામ પણ આપવામાં આવ્યું હતું. કંપનીને રેલ્વે ટ્રેક સાથે ઓપ્ટિકલ ફાઈબર નાખવાનું કામ પણ સોંપાયું હતું.

RailTel IPOની હાઈલાઈટ્સ

> કંપનીએ રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના કર્મચારીઓ માટે 5 લાખ ઈક્વિટી શેર આરક્ષિત કર્યા છે. >> આ ઈસ્યુ ફક્ત ASBA દ્વારા લાગુ કરી શકાય છે. >> આ આઈપીઓની પ્રાઈસ બેન્ડ શેર દીઠ 93-94 રૂપિયા નક્કી કરવામાં આવી છે. >> આઈપીઓ ઓફરની લોટ સાઈઝ 155 ઈક્વિટી શેર છે. >> ઓછામાં ઓછું રૂપિયા 14,570નું રોકાણ કરવું પડશે. >> તમે વધુમાં વધુ 13 લોટ સાઈઝ માટે બોલી લગાવી શકો છો.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">