Vijay Mallyaનાં પ્રત્યાર્પણ પર બ્રિટને કહ્યું ભારત પ્રત્યાર્પણ માટે સમગ્ર કાનૂની પ્રક્રિયાને અનુસરવામાં આવશે

Vijay Mallya ને ક્યારે ભારત લાવવામાં આવશે? આ સવાલનો જવાબ હજી મળ્યો નથી. ત્યારે બ્રિટને શુક્રવારે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને  ભારત પ્રત્યાર્પણ  માટે સમગ્ર કાનૂની પ્રક્રિયાને અનુસરવામાં આવશે. તેનો કોઈ શોર્ટકટ નથી. Vijay Mallya   યુકેની સુપ્રીમ કોર્ટમાં ગયા વર્ષે મે મહિનામાં ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ કેસ હારી ગયા હતા. ભારત તેના […]

Vijay Mallyaનાં પ્રત્યાર્પણ પર બ્રિટને કહ્યું ભારત પ્રત્યાર્પણ માટે સમગ્ર કાનૂની પ્રક્રિયાને અનુસરવામાં આવશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 06, 2021 | 1:56 PM

Vijay Mallya ને ક્યારે ભારત લાવવામાં આવશે? આ સવાલનો જવાબ હજી મળ્યો નથી. ત્યારે બ્રિટને શુક્રવારે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને  ભારત પ્રત્યાર્પણ  માટે સમગ્ર કાનૂની પ્રક્રિયાને અનુસરવામાં આવશે. તેનો કોઈ શોર્ટકટ નથી.

Vijay Mallya   યુકેની સુપ્રીમ કોર્ટમાં ગયા વર્ષે મે મહિનામાં ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ કેસ હારી ગયા હતા. ભારત તેના મની લોન્ડરિંગના મામલા પર પણ ધ્યાન આપી રહ્યું છે. માલ્યાનું ક્યારે પ્રત્યાર્પણ કરવામાં આવશે અને આ મામલે હજી કોઈ કાયદેસરનો મુદ્દો બાકી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા યુકેના નવા હાઈ કમિશનર એલેક્સ એલિસે કોઈ પણ કેસનું નામ લીધા વિના કહ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસમાં આરોપીઓને ભારત લાવવાની તાત્કાલિકતાને સમજે છે.

તેમણે કહ્યું કે પ્રત્યાર્પણનો કેસ વહીવટી તેમજ કાનૂની છે અને તે કોર્ટમાં છે. માલ્યા કેસમાં વહીવટીતંત્ર દ્વારા જે કરવાનું હતું તે ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. હવે આ કેસ ન્યાયિક પ્રક્રિયાનો એક ભાગ છે. આમાં જે કરવાનું છે તે ન્યાયાધીશો દ્વારા કરવાનું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મહત્વનું છે કે, વિજય માલ્યા બ્રિટનમાં જામીન પર છે. માલ્યા પર 17 ભારતીય બેંકો ના 9,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. માલ્યા 2 માર્ચ, 2016 ના રોજ ભારત છોડીને બ્રિટન ભાગી ગયા હતા. ભારતીય એજન્સીઓએ બ્રિટીશ કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણ માટે અપીલ કરી હતી. બ્રિટીશ કોર્ટે 14 મેના રોજ લાંબી લડાઇ બાદ માલ્યાના પ્રત્યાર્પણની અપીલ પર મહોર મારી દીધી હતી. જો કે કાયદાની આંટીધુટીના કારણે તેમને  હજી સુધી ભારત લાવી શકાશે નહીં.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">