હવે ઈ-કોમર્સ કંપનીઓ લોકોને ચૂનો નહીં લગાવી શકે, સરકાર કડકાઇના મૂડમાં

Confederation of All India Traders (CAIT) ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે નવી દિલ્હીમાં ઉદ્યોગ ભવન ખાતે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન શ્રી પિયુષ ગોયલને મળીને વિનંતી કરી હતી.

હવે ઈ-કોમર્સ કંપનીઓ લોકોને ચૂનો નહીં લગાવી શકે, સરકાર કડકાઇના મૂડમાં
Piyush Goyal
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 18, 2021 | 8:35 AM

Confederation of All India Traders (CAIT) ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે નવી દિલ્હીમાં ઉદ્યોગ ભવન ખાતે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન શ્રી પિયુષ ગોયલને મળીને વિનંતી કરી હતી કે, વર્તમાન ઇ-કૉમર્સ (e-commerce) વ્યવસાયમાં કેટલીક કંપનીઓ જે રીતે તેમની મનમાની કરી વેપાર ખરાબ કરી રહી છે, તે જોતા ઈ-કોમર્સ વ્યવસાયના ધોરણોને સ્પષ્ટ કરવા અને હિતધારકો માટે વ્યવસાયમાં સમાન તકોની ખાતરી કરવી જરૂરી છે.

તેમણે આ પણ અનુરોધ કર્યો છે કે, આ મુદ્દે તાત્કાલિક સુધારાત્મક પગલા લેવામાં આવે જેથી કોઈ પણ ઈ-કોમર્સ કંપની તે નાની હોય કે મોટી ભારતીય હોય કે વિદેશી તે કોઈ પણ સંજોગોમાં કાયદાનું ઉલ્લંઘન કરવાની હિંમત ન કરે અને ભારતને એક ડમ્પિંગ યાર્ડ સમજવાની ભૂલ ન કરે.

FDI નીતિનું ઉલ્લંઘન હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, ઘણી વિદેશી ભંડોળવાળી ઈ-કોમર્સ કંપનીઓ સરકારની FDI નીતિ જ નહીં પણ ફેમા એક્ટનું પણ ઉલ્લંઘન કરી રહી છે. તેઓ ભારતને એક ખુલ્લું રમતનું મેદાન માને છે, જ્યાં કાયદા નબળા છે અને તેઓ તેમની સુવિધા માટે કોઈપણ સમયે નિયમોમાં ફેરફાર કરી શકે છે. આ કંપનીઓને હવે એક કડક પાઠ આપવો જોઈએ જેથી પોતાને કાયદાથી ઉપર ન ગણી શકે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

નિયમોનું પાલન જરૂરી પિયુષ ગોયલે બધુ ધ્યાનથી સાંભળ્યા પછી કહ્યું હતું કે, ભારતની દરેક ઇ-કોમર્સ વ્યાપારી સંસ્થાએ નિયમો અને કાયદાઓનું પાલન કરવું જરૂરી છે અને ભારતના નાના વેપારીઓના હિતો માટે સરકાર કટિબદ્ધ છે. સરકાર પહેલેથી જ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને તમામ પાસાઓ સઘન રીતે ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે.

કંપનીઓ ગ્રાહકોને પ્રભાવિત કરવાનું બંધ કરે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઇ-કોમર્સ માટે નિર્ધારિત નીતિ અને નિયમોનું પાલન કરવું પડશે. જો કે, તેમણે વેપારીઓને સલાહ આપી છે કે, રિટેલ વેપારના વર્તમાન વ્યવસાયિક બંધારણમાં નવી તકનીકનો સ્વીકાર કરવો, જે સમયની જરૂરિયાત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં ગ્રાહકોને પ્રભાવિત કરવો તે નિયમોની વિરુદ્ધ છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">