સરકારી અધિકારીઓ અને મંત્રીઓ માટે ઇલેક્ટ્રિક કાર ફરજિયાત બનવવા નીતિન ગડકરીએ સૂચન કર્યું

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી(NITIN GADKARI)એ શુક્રવારે મંત્રાલયો અને વિભાગોમાં તમામ અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક વાહનો(ELECTRIC VEHICLE)ના ફરજીયાત ઉપયોગની હિમાયત કરી હતી.

સરકારી અધિકારીઓ અને મંત્રીઓ માટે ઇલેક્ટ્રિક કાર ફરજિયાત બનવવા નીતિન ગડકરીએ સૂચન કર્યું
ELECTRIC CAR
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 20, 2021 | 9:36 AM

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી(NITIN GADKARI)એ શુક્રવારે મંત્રાલયો અને વિભાગોમાં તમામ અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક વાહનો(ELECTRIC VEHICLE)ના ફરજીયાત ઉપયોગની હિમાયત કરી હતી. તેમણે એમ પણ સૂચવ્યું કે પરિવારોને રાંધણ ગેસ માટે સબસિડી આપવાને બદલે સરકારે ઇલેક્ટ્રિક રસોઈ ઉપકરણો ખરીદવા સહાય આપવી જોઈએ.

ઇલેક્ટ્રિક રસોઈના ઉપકરણો પર સબસિડી આપવાનું સૂચન કરતા ગડકરીએ ‘ગો ઇલેક્ટ્રિક’ અભિયાન શરૂ કરવા પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું, “આપણે ઇલેક્ટ્રિક રસોઈ ઉપકરણો માટે સબસિડી કેમ નથી આપતા?” અમે રાંધણ ગેસ પર સબસિડી પહેલેથી જ આપી રહ્યા છીએ.” તેમણે કહ્યું કે વીજળી સંચાલિત રસોઈની સિસ્ટમ સ્વચ્છ છે અને તેનાથી ગેસ માટેની આયાત પરની નિર્ભરતા પણ ઓછી થશે.

આ અગાઉ, સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ચામડાની એકત્રીત સંસ્થાના ઉદ્ઘાટન વખતે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે વધતા બળતણના ભાવને ધ્યાનમાં રાખીને, માર્ગ પરિવહન મંત્રાલયે લિથિયમ આયન અને હાઇડ્રોજન સેલ જેવા વૈકલ્પિક ઇંધણની સંભાવનાને શોધવા માટે પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે એલ્યુમિનિયમ આયનો અને સ્ટીલ આયન બેટરી અંગે પણ ચર્ચા થઈ રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ગડકરીએ સૂચન કર્યું હતું કે તમામ સરકારી અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક વાહનોને ફરજિયાત બનાવવો જોઈએ. તેમણે વીજળી પ્રધાન આર.કે. સિંઘને તેમના વિભાગના અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ફરજિયાત બનાવવા તાકીદ કરી છે. પરિવહન પ્રધાને જણાવ્યું હતું કે તેઓ તેમના વિભાગો માટે આ પગલું ભરશે. ગડકરીએ કહ્યું કે દિલ્હીમાં 10,000 ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી દર મહિને 30 કરોડની બચત થઈ શકે છે. આ પ્રસંગે સિંહે જાહેરાત કરી કે દિલ્હી-આગ્રા અને દિલ્હી-જયપુર વચ્ચે ‘ફ્યુઅલ સેલ’ બસ સેવા શરૂ કરવામાં આવશે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">