SBIને પર્સનલ ગેરેન્ટી આપી ફસાયા અનિલ અંબાણી, NCLTએ Bankrupt Case ચલાવવાની આપી મંજૂરી

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી વધુ એક મુશ્કેલીમાં મુકાયા છે. હવે મુંબઈ સ્થિત નેશનલ લૉ ટ્રિબ્યુનલ (NCLT)એ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના દાવા પર રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની વિરૂદ્ધ નાદારી (Bankrupt case)નો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. NCLTએ SBIના દાવાની ચકાસણી માટે બે સભ્યોની પેનલની રચના કરી છે. Web Stories View more ચૂંટણીનો પ્રચાર […]

SBIને પર્સનલ ગેરેન્ટી આપી ફસાયા અનિલ અંબાણી, NCLTએ Bankrupt Case ચલાવવાની આપી મંજૂરી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 9:36 PM

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી વધુ એક મુશ્કેલીમાં મુકાયા છે. હવે મુંબઈ સ્થિત નેશનલ લૉ ટ્રિબ્યુનલ (NCLT)એ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના દાવા પર રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની વિરૂદ્ધ નાદારી (Bankrupt case)નો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. NCLTએ SBIના દાવાની ચકાસણી માટે બે સભ્યોની પેનલની રચના કરી છે.

anil ambani to pay 700 million to chinese banks uk court gives 21 days anil ambani ne 21 divas ma chukavava padse 5446 crore rupiya court e aapyo aadesh

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

NCLT દ્વારા નિયુક્ત બેન્કરપ્સી એડમિનિસ્ટ્રેટર SBIના આ દાવાની ચકાસણી કરશે. જેમાં બેન્કે કહ્યું છે કે વર્ષ 2016માં રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ ઈન્ફ્રાટેલ માટે લગભગ 1,200 કરોડ રૂપિયાની લોન લેતા સમયે અનિલ અંબાણીએ પર્સનલ ગેરેન્ટી આપી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હવે આ કંપનીઓ દેવાદાર થઈ ચૂકી છે અને દેવું ચૂકવી શકતી નથી. ત્યારે હવે NCLTએ અનિલ અંબાણીની વિરૂદ્ધ Bankrupt case ચલાવવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા SBIએ બેન્કરપ્સી લૉના પર્સનલ ગેરેન્ટી ક્લોજ હેઠળ રકમ રિક્વર કરવાના અધિકારીની માંગ પણ NCLT પાસે કરી હતી. તમને જણાવી દઈએ કે અનિલ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશને વર્ષ 2019ના શરૂઆતમાં જ પોતાને નાદાર જાહેર કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">