સૌથી અમીર હિન્દુસ્તાની મુકેશ અંબાણીના 24વર્ષના પુત્ર અનંત અંબાણીના એક નિર્ણયે બધાને ચોકાવી દીધા, પિતાના બિઝનેસને સંભાળવાને બદલે બન્યા આ મંદિરની સમિતિના સભ્ય

મુકેશ અંબાણીના પુત્રને ભાજપ સરકારે આપી સૌથી મોટી જવાબદારી ઉતરાખંડ સરકારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના સભ્ય તરીકે નિમુણંક કરી છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે આ નિમંણુક કરી છે. આ સમિતિ મંદિરની વ્યવસ્થા કરે છે. ઉતરાખંડના ચાર ધામમાંથી એક કેદારનાથ ધામ મંદિરના દ્વાર લગભગ 6 મહિના સુધી બંધ રહે છે. […]

સૌથી અમીર હિન્દુસ્તાની મુકેશ અંબાણીના 24વર્ષના પુત્ર અનંત અંબાણીના એક નિર્ણયે બધાને ચોકાવી દીધા, પિતાના બિઝનેસને સંભાળવાને બદલે બન્યા આ મંદિરની સમિતિના સભ્ય
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 08, 2019 | 9:03 AM

મુકેશ અંબાણીના પુત્રને ભાજપ સરકારે આપી સૌથી મોટી જવાબદારી ઉતરાખંડ સરકારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના સભ્ય તરીકે નિમુણંક કરી છે.

મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે આ નિમંણુક કરી છે. આ સમિતિ મંદિરની વ્યવસ્થા કરે છે. ઉતરાખંડના ચાર ધામમાંથી એક કેદારનાથ ધામ મંદિરના દ્વાર લગભગ 6 મહિના સુધી બંધ રહે છે. ત્યારબાદ મે મહિનામાં ફરીથી ખુલશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

અધિકારીઓએ દ્વાર ખોલવાની તારીખ અને સમયની જાહેરાત મહાશિવરાત્રિના દિવસે ઉખીમઢના ઓમકારેશ્વર મંદિરમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણીએ તેમનું વજન 18 મહિનામાં 100 કિલો જેટલું ઘટાડયુ હતું. ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા.

બદ્રીનાથ- કેદારનાથ મંદિરના એક અધિકારીએ કહ્યું કે ‘કેદારનાથ મંદિર 9 મે સવારે 5.35 વાગે ફરીથી ખુલશે’. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી જેને ચાર ધામ કહેવામાં આવે છે. દર વર્ષે ઓકટોબર-નવેમ્બરમાં બંધ થઈ જાય છે અને 6 મહિના પછી એપ્રિલ-મે મહિનામાં ફરીથી ખોલવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">