ONLINE FRAUD ના કિસ્સામાં હવે એક ફોન કોલ પૈસા પાછા અપાવશે , જાણો કઈ રીતે?

ઓનલાઇન ફ્રોડ (online fraud) વધી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન ઓનલાઇન છેતરપિંડી કરનારાઓએ લોકોની મજબુરીનો ખુલ આભ ઉઠાવ્યો છે અને લોકોને શિકાર બનાવ્યા છે.

ONLINE FRAUD ના કિસ્સામાં હવે એક ફોન કોલ પૈસા પાછા અપાવશે , જાણો કઈ રીતે?
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 8:40 AM

ઓનલાઇન ફ્રોડ (online fraud) વધી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન ઓનલાઇન છેતરપિંડી કરનારાઓએ લોકોની મજબુરીનો ખુલ આભ ઉઠાવ્યો છે અને લોકોને શિકાર બનાવ્યા છે. પરંતુ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસના સાયબર સેલે એક વિશેષ નંબર જાહેર કર્યો છે. લોકોને છેતરપિંડીથી બચાવવા માટે સરકારે આ નંબર જાહેર કર્યોછે. આ નંબર ડાયલ કર્યાના એકથી સાત મિનિટની અંદર તમારા બધા પૈસા તમારા ખાતામાં પાછા ટ્રાન્સફર કરવામાં આવશે.

નંબર શું છે તે જાણો કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસના સાયબર સેલ દ્વારા હેલ્પલાઇન નંબર 155260 જારી કરવામાં આવ્યો છે. જો તમારું એકાઉન્ટ એકાઉન્ટ અથવા આઈડી પરથી પૈસા ટ્રાન્સફર થયા છે તો સરકારની 155260 હેલ્પલાઈનથી તે બેંક અથવા ઇ-સાઇટ પર એલર્ટ મેસેજ મોકલવામાં આવશે. આ પગલાં બાદ તમારા પૈસા હોલ્ડ રાખવામાં આવશે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

જાણો આખી પ્રક્રિયા શું છે? જો તમે છેતરપિંડીનો શિકાર બન્યા છો તો તમારે પહેલા હેલ્પલાઈન નંબર 155260 ડાયલ કરવો પડશે. આ પછી પ્રાથમિક પૂછપરછ તરીકે તમારું નામ, મોબાઇલ નંબર, છેતરપિંડીનું સમય, બેંક એકાઉન્ટ નંબર વિશેની માહિતી પ્રાપ્ત કરવામાં આવશે. આ પછી હેલ્પલાઇન નંબર તમારી માહિતી પોર્ટલ પર આગળની કાર્યવાહી માટે મોકલશે. ત્યારબાદ સંબંધિત બેંકને છેતરપિંડી અંગે માહિતગાર કરવામાં આવશે.આ માહિતી યોગ્યતા મળતાં જ છેતરપિંડીવાળી ભંડોળ હોલ્ડ રાખવામાં આવશે. આ પછી, તમારા પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">