મચ્છરોને મારવા પાછળ ચીનને અપાતા 300 કરોડ હવે દેશમાંજ રહેશે, મોરબીના વેપારીઓએ બનાવવાનાં શરૂ કર્યા મચ્છર મારવાનાં રેકેટ, જલ્દીજ બજારમાં મળવા લાગશે મેડ ઈન મોરબીનાં રેકેટ

દેશભરમાં મચ્છરો મારવા માટે ખર્ચાતા 300 કરોડ રૂપિયા હવે ચીનને આપવા નહી પડે. આવતા 1 વર્ષમાં દેશભરનાં 95% ભાગમાં વપરાતા મચ્છરો મારવા માટેના રેકેટ મેડ ઈન મોરબીનાં રહેશે. હાલમાં મળી રહેલા રેકેટની કિંમત 150 રૂપિયા છે પણ દેશભરમાં આવા કોઈ રેકેટ નથી બની રહ્યા. જે સામે મોરબીમાં ત્રણ મહિનામાં જ રેકેટ બનવાનાં શરૂ થઈ જશે […]

મચ્છરોને મારવા પાછળ ચીનને અપાતા 300 કરોડ હવે દેશમાંજ રહેશે, મોરબીના વેપારીઓએ બનાવવાનાં શરૂ કર્યા મચ્છર મારવાનાં રેકેટ, જલ્દીજ બજારમાં મળવા લાગશે મેડ ઈન મોરબીનાં રેકેટ
http://tv9gujarati.in/macchro-ne-marva…-morbi-na-racket/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 25, 2020 | 2:01 PM

દેશભરમાં મચ્છરો મારવા માટે ખર્ચાતા 300 કરોડ રૂપિયા હવે ચીનને આપવા નહી પડે. આવતા 1 વર્ષમાં દેશભરનાં 95% ભાગમાં વપરાતા મચ્છરો મારવા માટેના રેકેટ મેડ ઈન મોરબીનાં રહેશે. હાલમાં મળી રહેલા રેકેટની કિંમત 150 રૂપિયા છે પણ દેશભરમાં આવા કોઈ રેકેટ નથી બની રહ્યા. જે સામે મોરબીમાં ત્રણ મહિનામાં જ રેકેટ બનવાનાં શરૂ થઈ જશે અને તે પણ કોઈ કોસ્ટમાં વધારા વગર. ચાઈનાનો 300 કરોડનો વેપાર મોરબીએ ખેંચી લીધો છે અને જે 10 થી 12 હજાર લોકલ લોકોને રોજગારી પુરી પાડશે. ટીવી નાઈનનાં ડિજીટલ પ્લેટફોર્મ પરથી જાહેરાત કરતા તેમણે આ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે તેમણે ક્લોક ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતી નાની એસેમ્બલીથી લઈને કોઈ પણ પાર્ટને ચાઈનાથી આયાત કરવાની ના પાડી દીધી છે અને તે ભારતમાંજ રહી ને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન પુરૂ પાડશે. સાંભળો ઓરેવા અજંતા ગૃપ ઓફ કંપનીઝનાં MD જયસુખભાઈ પટેલ સાથેની આખી વાતચીત અને જાણો કે કઈ રીતે એક જ ઝટકામાં તેમણે ચીનને કરોડો રૂપિયાનો ફટકો આપી દીધો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">