વિમાનની ટિકિટની જેમ રેલ્વે ટિકીટમાં પણ યુઝર્સ ચાર્જ વસુલાશે, વધુ મુસાફરો ધરાવતા સ્ટેશનો માટે યુઝર્સ ચાર્જ બનશે અમલી

હવેથી મોટા રેલ્વે સ્ટેશનો અને રોજબરોજ વધુને વધુ મુસાફરોની અવર જવર ધરાવતા રેલ્વે સ્ટેશનોએ મુસાફરો પાસેથી રેલ્વેયુઝર્સ ચાર્જ વસુલાશે. અત્યાર સુધી એરપોર્ટમાં સુવિધા ઊભી કરવા માટે વિમાનની ટિકિટમાં પેસેન્જર પાસેથી યુઝર્સ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે હવેથી રેલ્વે સ્ટેશનોએથી પણ રેલ્વેમાં મુસાફરી કરનારા મુસાફરો પાસેથી યુઝર્સ ચાર્જ વસુલવામાં આવશે. ભારતીય રેલવે તેના […]

વિમાનની ટિકિટની જેમ રેલ્વે ટિકીટમાં પણ યુઝર્સ ચાર્જ વસુલાશે, વધુ મુસાફરો ધરાવતા સ્ટેશનો માટે યુઝર્સ ચાર્જ બનશે અમલી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:20 PM

હવેથી મોટા રેલ્વે સ્ટેશનો અને રોજબરોજ વધુને વધુ મુસાફરોની અવર જવર ધરાવતા રેલ્વે સ્ટેશનોએ મુસાફરો પાસેથી રેલ્વેયુઝર્સ ચાર્જ વસુલાશે. અત્યાર સુધી એરપોર્ટમાં સુવિધા ઊભી કરવા માટે વિમાનની ટિકિટમાં પેસેન્જર પાસેથી યુઝર્સ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે હવેથી રેલ્વે સ્ટેશનોએથી પણ રેલ્વેમાં મુસાફરી કરનારા મુસાફરો પાસેથી યુઝર્સ ચાર્જ વસુલવામાં આવશે.

ભારતીય રેલવે તેના સ્ટેશનો ઉપર અત્યાધુનિક સુવિધાઓપુરી પાડવા પ્રયાસ કરી રહ્યું છે. રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનનો બોજ મુસાફરો પાસે યુઝર ફીના નામે વસૂલશે. આ ચાર્જ મોટા શહેરોના વ્યસ્ત રેલવે સ્ટેશનો ઉપરથી ટ્રેન પકડનાર મુસાફરો પાસેથી લેવામાં આવશે. રેલવેનું કહેવું છે કે આ ચાર્જની રકમ રેલવે મુસાફરોની સુવિધામાં જ વધારો કરવામાં મદદરૂપ થશે

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

હવેથી વ્યસ્ત અને વધુ મુસાફરોની અવરજવરવાળા રેલવે સ્ટેશનો પરથી મુસાફરી કરનારની યાત્રા થોડી મોંઘી થશે. યુઝર ચાર્જ એ એર ટિકિટની જેમ જ રેલવે ટિકિટના ચાર્જમાં લેવામાં આવશે. યુઝર ચાર્જ તરીકે વસૂલવામાં આવેલી રકમનો ઉપયોગ સ્ટેશનો પર મુસાફરોને સારી સુવિધા આપવા માટે કરવામાં આવશે. સ્ટેશનોના રી-ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થયા બાદ ટિકિટમાં છૂટથી આ રકમ નુકસાનથી સરભર કરવા પણ વિચાર કરાઈ રહ્યો છે.

ભારતમાં 7 હજાર રેલ્વે સ્ટેશનો છે જેમાં ફક્ત 10થી 15 ટકા સ્ટેશનો પર જ ચાર્જ લેવામાં આવશે. યુઝર ચાર્જ વસૂલનાર 700 થી 750 રેલ્વે સ્ટેશનો એવા હશે જ્યાં આગામી પાંચ વર્ષમાં ભીડ વધવાની સંભાવના છે અને ત્યાં વધુ સુવિધાઓની જરૂર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">