LICમાં જમા પૈસાને લઈને જાણો કેમ વધી રહી છે ચિંતા! આ છે મોટું કારણ

લાઈફ ઈન્સ્યોરન્સ કંપની ભારત સરકારની વીમા કંપની છે. એલઆઈસી પર ભારતના લોકો ભરોસો દાખવે છે અને અત્યાર સુધી તે કંપની નફામાં જ રહી છે તેવા દાખલાઓ છે. એલઆઈસીને સરકારની સંકટમોચક કંપની માનવામાં આવે છે જે સરકારી કંપની પર જોખમ હોય તેનો હિસ્સો એલઆઈસી ખરીદતી હોય છે. જે ચોખ્ખી રકમ હોય તે કંપનીઓમાં ઘટી રહી છે […]

LICમાં જમા પૈસાને લઈને જાણો કેમ વધી રહી છે ચિંતા! આ છે મોટું કારણ
Follow Us:
| Updated on: Jan 22, 2020 | 11:56 AM

લાઈફ ઈન્સ્યોરન્સ કંપની ભારત સરકારની વીમા કંપની છે. એલઆઈસી પર ભારતના લોકો ભરોસો દાખવે છે અને અત્યાર સુધી તે કંપની નફામાં જ રહી છે તેવા દાખલાઓ છે. એલઆઈસીને સરકારની સંકટમોચક કંપની માનવામાં આવે છે જે સરકારી કંપની પર જોખમ હોય તેનો હિસ્સો એલઆઈસી ખરીદતી હોય છે. જે ચોખ્ખી રકમ હોય તે કંપનીઓમાં ઘટી રહી છે અને તેના લીધે તેના પર જોખમ પણ વધી રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Thieves decamp with 30 kg silver, police investigation on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એલઆઈસી હાલમાં ઘણી જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રની કંપનીઓને પણ ખરીદી રહી છે. જેના લીધે કોઈપણ કંપની ડૂબે તો એલઆઈસીના નાણા પર પણ જોખમ ઉભું થાય છે. નોન પરફોર્મિંગ એસેસ્ટ કહેવામાં આવે છે અને તે કોઈપણ કંપની માટે જરૂરી હોય છે. તેના આધારે કંપનીની સ્થિરતાનું મુલ્યાંકન કરી શકાય છે.

આ પણ વાંચો :   અન્યાય સામે અને અધિકાર માટે થશે આંદોલન! દક્ષિણ ગુજરાતના ખેડૂતો સરકાર સામે ફૂંકશે રણશિંગુ

brink-npas-double-to-rs-30000-crore-in-5-years- LIC Investment

એલઆઈસીની એનપીએ 5 વર્ષમાં ડબલ થવા આવ્યું છે. આમ સતત પાંચ વર્ષમાં એનપીએના વધી જવાથી દેખાઈ રહ્યું છે કે એલઆઈસી પર સંકટ વધી શકે છે. જો કે તમામ પ્રતિસ્પર્ધા બાદ પણ એલઆઈસી મજબૂત છે.  આ બધાની વચ્ચે એલઆઈસીનું એનપીએ 30000 કરોડ રુપિયા થઈ જવાથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">