LICમાં જમા પૈસાને લઈને જાણો કેમ વધી રહી છે ચિંતા! આ છે મોટું કારણ
લાઈફ ઈન્સ્યોરન્સ કંપની ભારત સરકારની વીમા કંપની છે. એલઆઈસી પર ભારતના લોકો ભરોસો દાખવે છે અને અત્યાર સુધી તે કંપની નફામાં જ રહી છે તેવા દાખલાઓ છે. એલઆઈસીને સરકારની સંકટમોચક કંપની માનવામાં આવે છે જે સરકારી કંપની પર જોખમ હોય તેનો હિસ્સો એલઆઈસી ખરીદતી હોય છે. જે ચોખ્ખી રકમ હોય તે કંપનીઓમાં ઘટી રહી છે […]
લાઈફ ઈન્સ્યોરન્સ કંપની ભારત સરકારની વીમા કંપની છે. એલઆઈસી પર ભારતના લોકો ભરોસો દાખવે છે અને અત્યાર સુધી તે કંપની નફામાં જ રહી છે તેવા દાખલાઓ છે. એલઆઈસીને સરકારની સંકટમોચક કંપની માનવામાં આવે છે જે સરકારી કંપની પર જોખમ હોય તેનો હિસ્સો એલઆઈસી ખરીદતી હોય છે. જે ચોખ્ખી રકમ હોય તે કંપનીઓમાં ઘટી રહી છે અને તેના લીધે તેના પર જોખમ પણ વધી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
એલઆઈસી હાલમાં ઘણી જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રની કંપનીઓને પણ ખરીદી રહી છે. જેના લીધે કોઈપણ કંપની ડૂબે તો એલઆઈસીના નાણા પર પણ જોખમ ઉભું થાય છે. નોન પરફોર્મિંગ એસેસ્ટ કહેવામાં આવે છે અને તે કોઈપણ કંપની માટે જરૂરી હોય છે. તેના આધારે કંપનીની સ્થિરતાનું મુલ્યાંકન કરી શકાય છે.
એલઆઈસીની એનપીએ 5 વર્ષમાં ડબલ થવા આવ્યું છે. આમ સતત પાંચ વર્ષમાં એનપીએના વધી જવાથી દેખાઈ રહ્યું છે કે એલઆઈસી પર સંકટ વધી શકે છે. જો કે તમામ પ્રતિસ્પર્ધા બાદ પણ એલઆઈસી મજબૂત છે. આ બધાની વચ્ચે એલઆઈસીનું એનપીએ 30000 કરોડ રુપિયા થઈ જવાથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]