શું વિજ્ય માલ્યાના કિંગફિશર જેવી જ સ્થિતિ જેટ એરવેઝની પણ થશે ? પાયલોટોની હડતાળની ચીમકી, સરકાર ચિંતિત

દેશમાં એરલાઇન્સ કંપનીઓની હાલત કફોડી ચાલી રહેલી છે. લાંબા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલાં જેટ એરવેઝના ડોમેસ્ટિક પાયલોટોના સંગઠને મંગળવારે ચેતવણી આપી હતી કે જો સમાધાન યોજનામાં વિલંબ થાય છે અને તેમનો બાકી પગાર 31 માર્ચ સુધીમાં ચૂકવવામાં નહીં આવે તો તેઓ 1 એપ્રિલથી હડતાળ ઉતરી જશે. જેટ એરવેઝના ડોમેસ્ટિક પાયલોટોના સંગઠન નેશનલ એવિએટર્સ […]

શું વિજ્ય માલ્યાના કિંગફિશર જેવી જ સ્થિતિ જેટ એરવેઝની પણ થશે ? પાયલોટોની હડતાળની ચીમકી, સરકાર ચિંતિત
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Mar 22, 2019 | 6:37 AM

દેશમાં એરલાઇન્સ કંપનીઓની હાલત કફોડી ચાલી રહેલી છે. લાંબા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલાં જેટ એરવેઝના ડોમેસ્ટિક પાયલોટોના સંગઠને મંગળવારે ચેતવણી આપી હતી કે જો સમાધાન યોજનામાં વિલંબ થાય છે અને તેમનો બાકી પગાર 31 માર્ચ સુધીમાં ચૂકવવામાં નહીં આવે તો તેઓ 1 એપ્રિલથી હડતાળ ઉતરી જશે.

જેટ એરવેઝના ડોમેસ્ટિક પાયલોટોના સંગઠન નેશનલ એવિએટર્સ ગિલ્ડની 90 મિનિટથી વધુ સમય સુધી ચાલેલી વાર્ષિક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એરલાઇન્સના લગભગ 1000 ડોમેસ્ટિક પાયલોટ છે. સંગઠને જણાવ્યું હતું કે જો સમાધાન પ્રક્રિયા સ્પષ્ટ નહીં થાય અને પગારની ચૂકવણી 31 માર્ચ સુધી કરવામાં નહીં આવે તો એક એપ્રિલથી વિમાન ઉડાડવાનું બંધ કરી દેવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પગાર મુદ્દે એરલાઇન્સના મેનેજમેન્ટ દ્વારા કોઇ ખાતરી આપવામાં ન આવતા ગિલ્ડે ગયા સપ્તાહમાં શ્રમ પ્રધાન સંતો ગંગવારને પત્ર લખી કેસમાં હસ્તક્ષેપ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ મંગળવારે પોતાના સચિવને દેવામાં ડૂબેલી એરલાઇન્સની સાથે ઇમરજન્સી બેઠકનું આયોજન કરવાના નિર્દેશ આપ્યા હતાં.

આ પણ વાંચો : આજે કયા સમયે કરશો હોળીકાનું દહન જેથી તમને થશે વિશેષ લાભ, હોળીકા દહનના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અંગેની માહિતી

બીજી તરફ જેટ એરવેઝના એરક્રાફ્ટ મેઇનટેનન્સ એન્જિનિયર્સ એસોસિએશન (જેએએમઇડબ્લ્યુએ)એ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)ને બાકી પગાર મળી રહે તે માટે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. 100 વિમાનોની જાળવણી માટે જેટ એરવેઝમાં 560 એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ એન્જિયર્સ છે. જેટ એરવેઝના પાયલોટ અને મેઇન્ટેનન્સ એન્જિયર્સને ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યું નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">