ITR Filing : હવે માત્ર બે દિવસ બાકી… 31 જુલાઈ બાદ રિટર્ન ભરનારે ભરવી પડશે પેનલ્ટી

જો તમે નિયત તારીખ પછી એટલે કે 31 જુલાઈ, 2022 પછી અને 31 ડિસેમ્બર, 2022 પહેલાં આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો, તો 5,000 રૂપિયાની પેનલ્ટી ફી ચૂકવવી પડશે.

ITR Filing : હવે માત્ર બે દિવસ બાકી... 31 જુલાઈ બાદ રિટર્ન ભરનારે ભરવી પડશે પેનલ્ટી
4 crore taxpayers filed income tax returns
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 7:46 AM

જો તમે નાણાકીય વર્ષ 2021-22 અને મૂલ્યાંકન વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ફાઇલ(ITR Filing) કર્યું નથી તો તમારી પાસે માત્ર બે દિવસ બાકી છે. 31મી જુલાઈ 2022 રવિવાર આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. દંડ ભરવાથી બચવા માટે તરત જ આવકવેરા રિટર્ન ફાઇલ કરો. અત્યાર સુધીમાં 4 કરોડ કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે. તે જ સમયે, સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આવકવેરા રિટર્ન ભરવાની તારીખ 31 જુલાઈ, 2022 પછી લંબાવવામાં આવશે નહીં.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

4.09 કરોડ કરદાતાઓએ ITR ફાઈલ કર્યું

આવકવેરા વિભાગે ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે 28 જુલાઈ 2022 સુધી 4.09 કરોડ કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે. બીજી તરફ 28 જુલાઈએ જ 36 લાખ કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું છે. આવકવેરા વિભાગે કરદાતાઓને જણાવ્યું છે કે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2022 છે. જો તમે રિટર્ન ફાઈલ કર્યું નથી, તો લેટ ફી ભરવાથી બચવા માટે તરત જ રિટર્ન ફાઈલ કરો.

આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવશે નહીં. જો તમે એવું વિચારીને આવકવેરા રિટર્ન નથી ભરતા કે સરકાર સમયમર્યાદા વધારી શકે છે તો આવી ભૂલ ન કરો. અન્યથા તમારે રિટર્ન મોડું ફાઈલ કરવા બદલ પેનલ્ટી ચૂકવવી પડી શકે છે. હકીકતમાં, છેલ્લા બે આકારણી વર્ષો 2020-21 અને 2021-22માં, આવકવેરા વિભાગે રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા લંબાવી હતી. 2020-21માં કોરોના રોગચાળાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે, 2021-22માં નવા આવકવેરા પોર્ટલમાં રિટર્ન ભરવામાં કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને કારણે સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી હતી. જો કે, આવકવેરા વિભાગ દ્વારા આકારણી વર્ષ 2022-23માં ITR ફાઇલ કરવાની તારીખ લંબાવવાની શક્યતા ઓછી છે.

ITR મોડું ફાઇલ કરનારને દંડ ફટકારશે

જો તમે નિયત તારીખ પછી એટલે કે 31 જુલાઈ, 2022 પછી અને 31 ડિસેમ્બર, 2022 પહેલાં આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો, તો 5,000 રૂપિયાની પેનલ્ટી ફી ચૂકવવી પડશે. પરંતુ જો કરદાતાની વાર્ષિક કરપાત્ર આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો 1000 રૂપિયાની પેનલ્ટી ફી ચૂકવવી પડશે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">