દેશની અર્થવ્યવસ્થાને લઈને RBIનું મોટુ નિવેદન, કહ્યું “ભારત મજબૂત આર્થિક રિક્વરી તરફ”

રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સપ્તાહમાં ભારતની વિદેશી ચલણ સંપત્તિ (FCA) 8.213 અબજ ડોલરથી વધીને 579.813 અબજ ડોલર થઈ છે.

દેશની અર્થવ્યવસ્થાને લઈને RBIનું મોટુ નિવેદન, કહ્યું ભારત મજબૂત આર્થિક રિક્વરી તરફ
Shaktikanta Das (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 7:04 PM

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ગુરુવારે આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવ્યુ હતુ કે, ભારત મજબૂત આર્થિક પુર્નઉદ્ધારનો અનુભવ કરી રહ્યું છે અને તેની નાણાકીય નીતિમાં (Monetary Policy) ઉદાર રહેવાનો નિર્ણય કર્યો છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે ભારત ખૂબ જ મજબૂત આર્થિક પુન: પ્રાપ્તિ તરફ જઈ રહ્યું છે, પરંતુ હજુ પણ વિવિધ ક્ષેત્રો વચ્ચે અસમાનતા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI Act) એક્ટ 1934 હેઠળ કરવામાં આવી હતી. શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેંકની સેન્ટ્રલ ઓફિસ (Central Office) કોલકાતામાં બનાવવામાં આવી હતી, પરંતુ 1937માં કાયમી ધોરણે મુંબઈ ખસેડવામાં આવી હતી. 1949માં રિઝર્વ બેંકના રાષ્ટ્રીયકરણ બાદ આરબીઆઈ સંપૂર્ણપણે ભારત સરકાર હેઠળ આવે છે. RBI ભારતમાં નાણાકીય નીતિ સાથે કાર્યરત બેંકોને પણ નિયંત્રિત કરે છે.

ભારતીય અર્થતંત્રમાં RBIનું મહત્વનું સ્થાન

ભારતીય અર્થતંત્રમાં RBIનું મહત્વનું સ્થાન છે. RBI ચલણની વધઘટ અને વિદેશી હૂંડિયામણનું (Foreign exchange) સંચાલન કરે છે, ઉપરાંત ફુગાવાને નિયંત્રિત કરવા માટે RBI નીતિ બનાવે છે. RBIમાં એક ગવર્નર અને ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે.

સર ઓસ્બોન એ. સ્મિથ આરબીઆઈના પ્રથમ ગવર્નર હતા. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા સાપ્તાહિક ડેટા દર્શાવે છે કે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો જોવા મળ્યો છે. આ નાણાંના જથ્થામાં વધારાને કારણે કુલ ચલણ અનામતનો નોંધપાત્ર હિસ્સમાં પણ વધારો નોંધાયો છે.

ભારતની વિદેશી ચલણ સંપત્તિમાં થયો નોંધપાત્ર વધારો

રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સપ્તાહમાં ભારતની વિદેશી ચલણ સંપત્તિ (Foreign currency assets) 8.213 અબજ ડોલરથી વધીને 579.813 અબજ ડોલર થઈ છે. વિદેશી ચલણ અસ્કયામતો, જે ડોલરમાં દર્શાવવામાં આવે છે. તેમાં વિદેશી મુદ્રા ભંડારમાં રહેલા યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી કરન્સીના મૂલ્યમાં વધારો અથવા ઘટાડાની અસરનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : વિશ્વમાં એક પણ એવો દેશ નથી જ્યાં પતિ કરતા પત્નીની સરેરાશ કમાણી વધુ હોય, જાણો ભારતની સ્થિતિ શું છે?

આ પણ વાંચો : India Post : હવે એક ફોન કોલ તમારી પોસ્ટ સંબંધિત કામગીરીને આસાન બનાવશે, જાણો કઈ રીતે બનશે શક્ય

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">