ચાલાક ચીનને ઝાટકો : લિથિયમ માટે ભારતે આર્જેન્ટિના, ચિલી અને બોલિવિયા તરફ નજર દોડાવી

ચીન સામેની આર્થિક પરાધીનતાને સમાપ્ત કરવા ભારત તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આત્મનિર્ભર બનવા ભારતે તાજેતરમાં બનાવાયેલી સરકારની માલિકીની ખનીજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આર્જેન્ટિનાની એક ફાર્મ સાથે કરાર કર્યો છે. આ કરાર લિથિયમ માટે કરવામાં આવ્યો છે, જે રિચાર્જ બેટરીમાં વપરાય છે.લિથિયમ બેટરીઓનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, લેપટોપ અને મોબાઇલ ફોન્સને પાવર આપવા […]

ચાલાક ચીનને ઝાટકો : લિથિયમ માટે ભારતે આર્જેન્ટિના, ચિલી અને બોલિવિયા તરફ નજર દોડાવી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 05, 2021 | 8:56 AM

ચીન સામેની આર્થિક પરાધીનતાને સમાપ્ત કરવા ભારત તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આત્મનિર્ભર બનવા ભારતે તાજેતરમાં બનાવાયેલી સરકારની માલિકીની ખનીજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આર્જેન્ટિનાની એક ફાર્મ સાથે કરાર કર્યો છે. આ કરાર લિથિયમ માટે કરવામાં આવ્યો છે, જે રિચાર્જ બેટરીમાં વપરાય છે.લિથિયમ બેટરીઓનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, લેપટોપ અને મોબાઇલ ફોન્સને પાવર આપવા માટે થાય છે.

ખનીજ વિદેશ ઇન્ડિયા લિમિટેડની રચના ઓગસ્ટ 2019 માં કરવામાં આવી હતી.કંપની ત્રણ સરકારી કંપનીઓ નાલ્કો, હિન્દુસ્તાન કોપર અને મીનરલ એક્સપ્લોરેશન લિમિટેડને જોડીને બનાવવામાં આવી છે. કંપની દ્વારા લિથિયમ અને કોબાલ્ટ જેવી સંપત્તિ વિદેશથી ખરીદ કરવાનું આયોજન છે. લિથિયમના ઉત્પાદનમાં ચિલી અને બોલિવિયા ટોચનાં દેશોમાં શામેલ છે, જે તરફ ભારતનું ધ્યાન પણ છે.

હાલમાં, આ સેલ માટે ભારત આયાત પર નિર્ભર છે. ઉલ્લેખનીય છે કે આ સેલને બનાવવા વપરાતા રો – મટીરીયલ, લિથિયમમાં કરાયેલો સોદો ભારતને ચીનનો પ્રતિસ્પર્ધી સાબિત કરી શકે છે. લિથિયમની ડીલમાં ભારત મોડું પસ્યું છે પણ હવે ઇલેક્ટ્રિક વાહનો ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શ્રેષ્ઠ વિકલ્પ સોલિડ સ્ટેટ બેટરી માનવામાં આવે છે, જે aqueous electrolyte solutionsના વિકલ્પ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ બેટરીમાં આગનું જોખમ ઓછું છે અને તે ઝડપથી ચાર્જ થાય છે. આ બેટરી ફક્ત 10 મિનિટમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરી શકે છે જેના કારણે રિચાર્જનો સમય એક તૃતીયાંશ ઘટાડવામાં મદદ મળી રહી છે. આ બેટરીઓની સહાયથી ઇલેક્ટ્રિક વાહનનું માઇલેજ પણ વધે છે.

પાછલા વર્ષોમાં લિથિયમ આયન બેટરી તરફ ઘણા સારા કામ થયા છે, તેમ છતાં, હજી પણ બેટરી ચાર્જ કરવામાં વિલંબ થવાની અને એનર્જી ડેન્સિટી નબળી થવાની સમસ્યાઓ આવતી રહે છે. ફોન અને લેપટોપ માટે લિથિયમ આયન બેટરી શ્રેષ્ઠ સાબિત થઈ છે. આ બેટરીઓ હજી પણ ઇલેક્ટ્રિક વાહનોના કિસ્સામાં નબળા સાબિત થઈ રહી છે અને સમસ્યાઓ દૂર કરવા માટે તેને વધુ એડવાન્સ બનાવવાની જરૂર છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">