Axis Bank ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 એપ્રિલથી બેંક આ ફેરફાર લાગુ કરવા જઈ રહી છે ધ્યાન નહિ આપો તો થશે નુકસાન

એક્સિસ બેંકની વેબસાઇટ અનુસાર બેંકે મેટ્રો/શહેરી શહેરોમાં સરળ બચત અને સમકક્ષ યોજનાઓની લઘુત્તમ મર્યાદામાં વધારો કર્યો છે. આ ફેરફાર ફક્ત તે જ યોજનાઓ પર લાગુ થશે જેમાં સરેરાશ બેલેન્સ પેટે રૂ. 10,000 જરૂરી છે.

Axis Bank ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 એપ્રિલથી બેંક આ ફેરફાર લાગુ કરવા જઈ રહી છે ધ્યાન નહિ આપો તો થશે નુકસાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 8:15 AM

Axis Bank Rules Change: ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંક(Axis Bank)માં ખાતુ ધરાવતા ગ્રાહકો માટે અગત્યના સમાચાર છે. જો તમારું ખાતું પણ આ બેંકમાં છે તો 1લી એપ્રિલથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બેંકમાં સેલેરી(Salary) અને સેવિંગ એકાઉન્ટ(Saving Account) ધરાવતા ગ્રાહકો માટે રોકડ વ્યવહારો અને સરેરાશ મિનિમમ બેલેન્સના નિયમો બદલાઈ રહ્યા છે. આ સિવાય બેંકે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. વર્તમાન ફ્રી ટ્રાન્ઝેક્શન 4 અથવા 2 લાખ રૂપિયા છે જે 4 ફ્રી ટ્રાન્ઝેક્શન અથવા રૂ 1.5 લાખ કરી દેવાયા છે.

મિનિમમ બેલેન્સ મર્યાદામાં ફેરફાર

તમને જણાવી દઈએ કે બેંકે બચત ખાતા માટે Av Rage માસિક બેલેન્સની મર્યાદા રૂ. 10,000 થી થી વધારીને રૂ. 12,000 કરી છે. આ બેંક નિયમો 1 એપ્રિલ, 2022 થી અમલમાં આવશે.

વેબસાઇટ પર બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી

એક્સિસ બેંકની વેબસાઇટ અનુસાર બેંકે મેટ્રો/શહેરી શહેરોમાં સરળ બચત અને સમકક્ષ યોજનાઓની લઘુત્તમ મર્યાદામાં વધારો કર્યો છે. આ ફેરફાર ફક્ત તે જ યોજનાઓ પર લાગુ થશે જેમાં સરેરાશ બેલેન્સ પેટે રૂ. 10,000 જરૂરી છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટમાં ફેરફાર

આ સિવાય બેંકે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. વર્તમાન ફ્રી ટ્રાન્ઝેક્શન 4 અથવા 2 લાખ રૂપિયા છે જે 4 ફ્રી ટ્રાન્ઝેક્શન અથવા રૂ 1.5 લાખ કરી દેવાયા છે.

જાન્યુઆરીમાં પણ ફેરફારો કરવામાં આવ્યા હતા

તમને જણાવી દઈએ કે આ પહેલા એક્સિસ બેંક અને અન્ય ઘણી બેંકોએ 1 જાન્યુઆરી, 2022 થી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો છે. જૂનમાં પણ આરબીઆઈએ બેંકોને 1જાન્યુઆરી 2022 થી રોકડ અને નોન-કેશ એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ વધારવાની મંજૂરી આપી હતી.

જુના કર્મચારીઓને આ લાભ મળશે

એક્સિસ બેંક(AXIS Bank) એવી મહિલાઓ(Woman)ને નોકરીની તક આપી રહી છે જેમણે કોઈ કારણસર નોકરી છોડી દીધી હતી અને તેઓ ફરીથી નોકરી શરૂ કરવા માંગે છે. ખાનગી ક્ષેત્રની આ મોટી બેંકે ‘હાઉસવર્કઇઝવર્ક’ (HouseWorkIsWork) હેઠળ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત બેંક એવી મહિલાઓને નોકરી ઓફર કરી રહી છે જેઓ પોતાનું કરિયર ફરી શરૂ કરવા માંગે છે. આ પહેલ પાછળ મહિલાઓને આશ્વાસન આપવાનું છે કે તેઓ હજુ પણ નોકરીપાત્ર છે, તેમનામાં કૌશલ્ય છે અને બેંકમાં વિવિધ નોકરીઓ માટે યોગ્ય છે. એક્સિસ બેંકના પ્રેસિડેન્ટ અને એચઆર હેડ રાજકમલ વેમપતિએ બેંકની એપોઇન્ટમેન્ટ સ્કીમ (હાઉસવર્કઇઝવર્ક) વિશે માહિતી આપી હતી કે જે મહિલાઓ પારિવારિક જવાબદારીઓ અથવા અન્ય કોઇ કારણોસર નોકરી છોડી ચૂકી છે અને હવે ફરીથી નોકરી લેવા માટે તૈયાર છે. હા, તેમને કામ પર પાછા લાવવા માટે આ પહેલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : કરોડોનો ચૂનો ચોપડનાર ભાગેડુ કારોબારીઓ પાસેથી સરકારે 19 હજાર કરોડની વસુલાત કરી, નાણામંત્રીએ સંસદમાં જાહેર કરી માહિતી

આ પણ વાંચો : Surat : ટેક્સ્ટાઇલ મિલ માલિકોએ ફરી વખત પ્રોસેસિંગ ચાર્જ વધાર્યા, રો મટિરિયલના ભાવો વધતા લેવો પડ્યો નિર્ણય

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">