આ સરકારી બેંકોમાં ખાતું છે તો જલ્દી આ પગલું ભરો, નહીં તો પડશો મુશ્કેલીમાં

બેંકોના ખાનગીકરણના વિરોધમાં યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા બે દિવસીય હડતાલ કરવામાં આવી રહી છે છે. કેટલીક સરકારી બેંકો પહેલાથી મર્જ થઈ ચૂકી છે અને કેટલીક મર્જ કરવાની તૈયારી ચાલી રહી છે.

આ સરકારી બેંકોમાં ખાતું છે તો જલ્દી આ પગલું ભરો, નહીં તો પડશો મુશ્કેલીમાં
File Photo
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 14, 2021 | 8:35 AM

બેંકોના ખાનગીકરણના વિરોધમાં યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા બે દિવસીય હડતાલ કરવામાં આવી રહી છે છે. કેટલીક સરકારી બેંકો પહેલાથી મર્જ થઈ ચૂકી છે અને કેટલીક મર્જ કરવાની તૈયારી ચાલી રહી છે. મર્જર માટે જાહેર કરવામાં આવેલી જાહેર ક્ષેત્રની બેંકોમાં દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્ર બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક અને અલ્હાબાદ બેંકનો સમાવેશ થાય છે. મર્જરને કારણે આ સરકારી બેંકોની ચેકબુક અને પાસબુક 1 એપ્રિલથી બદલાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, જો આ સરકારી બેંકોમાં પણ તમારું ખાતું છે તો તમારી પાસે ગણતરીના દિવસ બાકી છે. તમે તમારી ચેકબુક અને પાસબુક બદલી લો નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

બેંકોના મર્જરની સ્થિતિમાં, ગ્રાહકના એકાઉન્ટ નંબર, બ્રાંચનું સરનામું, ચેકબુક, પાસબુક સહિત ઘણી બાબતોમાં ફેરફાર થઇ શકે છે. જો કે, બેંક તેના ગ્રાહકોને આ બાબતે માહિતી આપે છે જેથી તેઓ સમયસર બદલી શકે. પરંતુ જો તમે હજી સુધી તે કર્યું નથી તો 31 માર્ચ સુધીમાં ફેરફાર કરાવી લો.

બેંકોએ એલર્ટ જારી કર્યું પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાએ પહેલાથી જ તેમના ગ્રાહકોને માહિતી આપી ચુક્યા છે. યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, વિજયા બેંક અને દેના બેંકની હાલની ચેકબુક ફક્ત 31 માર્ચ 2021 સુધી માન્ય રહેશે. તેથી જો આ બેન્કોમાં તમારું એકાઉન્ટ છે તો મર્જર તમારા એકાઉન્ટને પણ અસર કરશે. જો કે કેનેરા બેંકે જાહેરાત કરી છે કે સિન્ડિકેટ બેંકમાં મર્જર થયા પછી પણ ચેકબુક 30 જૂન સુધી માન્ય રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શું અપડેટ કરવાની જરૂર પડશે જો તમારું ખાતું આ સરકારી બેંકોમાં છે, તો તમારે 1 એપ્રિલ પહેલા તમારું સરનામું, તમારા નોમિનીની વિગતો, મોબાઈલ નંબર અપડેટ કરવું પડશે. નહિંતર બેંકની કોઈ માહિતી તમારા મેઇલ અથવા સરનામાં પર આવી શકશે નહીં કારણ કે આજકાલ બેન્કો મોટાભાગની માહિતી તેમના ગ્રાહકોને મેઇલ અથવા એસએમએસ દ્વારા મોકલે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">