ઘરમાં કેટલી રોકડ રાખવામાં આવે તો સમસ્યા થશે નહિ, જાણો કેશ રાખવાની મર્યાદા અને Income tax નો નિયમ

આવકવેરા વિભાગના નિયમો અનુસાર તમે તમારા ઘરમાં ગમે તેટલી રોકડ રાખી શકો છો પરંતુ જો તે તપાસ એજન્સી દ્વારા તેનો હિસાબ પૂછવામાં આવે છે તો તમારે તેનો સ્ત્રોત જણાવવો પડશે.

ઘરમાં કેટલી રોકડ રાખવામાં આવે તો સમસ્યા થશે નહિ, જાણો કેશ રાખવાની મર્યાદા અને Income tax નો નિયમ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 8:12 AM

ઈન્કમટેક્સ (Income tax), ઈડી(ED), સીબીઆઈ (CBI) જેવી મોટી તપાસ એજન્સીઓએ ઘણી જગ્યાએ બિનહિસાબી રોકડ કે સંપત્તિને લઈ દરોડા પાડે છે અને લોકોના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં એક મોટી કાર્યવાહીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED)એ અર્પિતા મુખર્જીના ફ્લેટમાંથી 50 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની કાર્યવાહી ઘણી વખત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે સામાન્ય માણસ પોતાના ઘરમાં કેટલી રોકડ રાખી શકે? તમારા ઘરમાં કેટલી રોકડ રાખવામાં આવે તો તેનાથી તમે સુરક્ષિત છો અને કોઈ તપાસ એજન્સીથી ડરવાની જરૂર નથી? આજે અમે અહેવાલ દ્વારા આ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

આવકવેરા વિભાગના નિયમો અનુસાર તમે તમારા ઘરમાં ગમે તેટલી રોકડ રાખી શકો છો પરંતુ જો તે તપાસ એજન્સી દ્વારા તેનો હિસાબ પૂછવામાં આવે છે તો તમારે તેનો સ્ત્રોત જણાવવો પડશે. જો તમે તે પૈસા કાયદેસર રીતે કમાયા છે અને તેના માટે સંપૂર્ણ દસ્તાવેજો છે અથવા આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે તો ગભરાવાની જરૂર નથી. પરંતુ જો તમે સ્ત્રોત જણાવવામાં અસમર્થ છો તો એજન્સી તેની પોતાની કાર્યવાહી કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રોકડ સંબંધિત કેટલીક અગત્યની માહિતી

  • ઘરમાં રાખેલા પૈસાના સ્ત્રોતને જાહેર કરવામાં નિષ્ફળતા પર 137 ટકા સુધીનો દંડ થઈ શકે છે.
  • નાણાકીય વર્ષમાં રૂ. 20 લાખથી વધુની રોકડ વ્યવહારો પર દંડ લાગી શકે છે.
  • CBDT અનુસાર એક સમયે 50,000 રૂપિયાથી વધુની રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે PAN નંબર આપવો જરૂરી છે.
  • જો કોઈ વ્યક્તિ એક વર્ષમાં 20 લાખ રૂપિયા રોકડમાં જમા કરાવે છે તો તેણે PAN અને આધારની વિગતો આપવી પડશે.
  • PAN અને આધારની વિગતો આપવામાં નિષ્ફળતા પર 20 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
  • 2 લાખથી વધુની રોકડમાં ખરીદી કરી શકાતી નથી.
  • 2 લાખથી વધુની રોકડમાં ખરીદી કરવા માટે પાન અને આધાર કાર્ડની નકલ આપવી પડશે.
  • 30 લાખથી વધુની રોકડ સંપત્તિની ખરીદી અને વેચાણ માટે તપાસ એજન્સીના રડાર પર વ્યક્તિ આવી શકે છે.
  • ક્રેડિટ-ડેબિટ કાર્ડના પેમેન્ટ દરમિયાન જો કોઈ વ્યક્તિ એક જ વારમાં એક લાખ રૂપિયાથી વધુનું પેમેન્ટ કરે છે તો તેની તપાસ થઈ શકે છે.
  • સંબંધીઓ પાસેથી એક દિવસમાં 2 લાખ રૂપિયાથી વધુની રોકડ લઈ શકાતી નથી. આ બેંક દ્વારા કરવાનું રહેશે.
  • રોકડ દાનની મર્યાદા 2,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
  • કોઈપણ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી 20 હજારથી વધુની રોકડ લોન લઈ શકે નહીં.
  • બેંકમાંથી રૂ. 2 કરોડથી વધુની રોકડ ઉપાડ પર TDS વસૂલવામાં આવશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">