જાણો છો ભારતમાં કેટલા લોકો વર્ષે 100 કરોડ કમાય છે ? કેટલા લોકો છે ગરીબ ?

સરકારને સંસદમાં પૂછવામાં આવ્યું કે ભારતમાં કેટલા લોકો વાર્ષિક 100 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે ? વર્ષે 100 કરોડ કમાનારાઓની સંખ્યા છેલ્લા 3 વર્ષમાં કેટલી વધી છે ?

જાણો છો ભારતમાં કેટલા લોકો વર્ષે 100 કરોડ કમાય છે ? કેટલા લોકો છે ગરીબ ?
how many people in india have earn 100 crores in a year
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 8:20 PM

નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે (Nirmala Sitharaman) મંગળવારે સંસદમાં પુછાયેલા લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતુ કે, ભારતમાં છેલ્લા ત્રણ આકારણી વર્ષમાં, આવકવેરા વિભાગ સમક્ષ રજૂ કરાયેલા, આવકવેરા રિટર્નના ડેટા મુજબ, નાણાંકીય વર્ષ 2020-2021માં કુલ રૂ. 100 કરોડ (એક અબજ) થી વધુ આવક દર્શાવનારા લોકોની સંખ્યા 136 હતી.

નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે એવી પણ વિગતો જણાવી હતી કે, ભારતમાં વર્ષે રૂપિયા 100થી 200 કરોડની ( એકથી બે અબજ) આવક જાહેર કરનારાઓની સંખ્યા નાણાંકીય વર્ષ 2020-2021માં 136 હતી. જ્યારે નાણાકીય વર્ષ 2019-2020માં રૂપિયા 100થી 200 કરોડની આવક જાહેર કરનારાઓની સંખ્યા 141 હતી. નાણાકીય વર્ષ 2018-2019માં રૂપિયા 100થી 200 કરોડની આવક જાહેર કરનારાઓની સંખ્યા માત્ર 77 હતી.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

લેખિત પ્રશ્ન દ્વારા પૂછવામાં આવ્યું કે શું તે સાચું છે કે લોકડાઉન દરમિયાન દેશમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે ? તેના જવાબમાં નાણાં પ્રધાને કહ્યુ કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, પ્રત્યક્ષ કર હેઠળ ટ્રિલિયોનેર શબ્દની કોઈ કાયદાકીય અથવા વહીવટી વ્યાખ્યા નથી.

તેંડુલકર સમિતિની પદ્ધતિને અનુસરીને, 2011-12માં ભારતમાં ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યા 27 કરોડ (21.9 ટકા) હોવાનો અંદાજ હતો. નાણાં પ્રધાને કહ્યું કે સરકારે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ પર ભાર મૂકતા વિવિધ યોજનાઓ શરૂ કરી છે. જેનો ઉદ્દેશ લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે.

આ પણ વાંચોઃ વિનેશ ફોગાટને રેસલિંગ ફેડરેશન દ્વારા સસ્પેન્ડ કરાઇ, Tokyo Olympics માં ગેરશિસ્ત આચરી હંગામો મચાવ્યો હતો

આ પણ વાંચોઃ Gandhinagar : ખેડૂતો માટે ખુશખબર, મુખ્યપ્રધાનનો રાજ્યના ખેડૂતોના હિતમાં નિર્ણય

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">