કેન્દ્ર સરકારે આપી મોટી રાહત! Remdesivir API અને Injectionના આયાત પર કોઈ શુલ્ક લાગશે નહીં, કોરોનાની દવાઓ સસ્તી થશે

કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમિતઓની સારવાર માટે ઓક્સિજન સિલિન્ડર(Oxygen Cylinder), રીમડેસિવીર(Remdesivir), હોસ્પિટલ બેડ્સ(Hospital Beds) જેવી ઘણી ચીજોનો અભાવ છે.

કેન્દ્ર સરકારે આપી મોટી રાહત! Remdesivir API અને Injectionના આયાત પર કોઈ શુલ્ક લાગશે નહીં, કોરોનાની દવાઓ સસ્તી થશે
કેન્દ્ર સરકારની આ ઘોષણા સાથે આગામી દિવસોમાં, આ દવા દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Apr 21, 2021 | 10:05 AM

કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમિતઓની સારવાર માટે ઓક્સિજન સિલિન્ડર(Oxygen Cylinder), રીમડેસિવીર(Remdesivir), હોસ્પિટલ બેડ્સ(Hospital Beds) જેવી ઘણી ચીજોનો અભાવ છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે(Piyush Goyal) જાહેરાત કરી છે કે કોવીડ -19 ની સારવારમાં અસરકારક ગણાતા રેમેડિસવીર ઈન્જેક્શન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રિમડેસિવીર આપી (Remdesivir API) ની આયાત પર કોઈ ડ્યૂટી લાગશે નહીં. આટલું જ નહીં, રેમેડિસ્વીર ઇંજેક્શનની આયાત પર ડ્યુટી ફ્રી(Import Duty Free) કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ ઘોષણા સાથે, આગામી દિવસોમાં, આ દવા દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા રાખી શકાય છે.

પિયુષ ગોયલે ટ્વિટ કર્યું હતું કે ઈમ્પોર્ટ ડ્યૂટી હટાવવાથી રેમેડવીસવીર ઇન્ડક્શનની સપ્લાય વધશે તેમજ તેને બનાવવાની કિંમત પણ ઓછી થશે. આ રીતે સરકારના આ નિર્ણયથી કોરોનાથી પીડિત દર્દીઓને મોટી મદદ મળશે. છેલ્લા કેટલાક દિવસોથી રેમેડિસવીરની ભારે અછત છે. અછત અને કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને હવે સરકારે રેમેડિસવીરની ઉત્પાદન ક્ષમતાને બમણી કરવાની મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં દેશમાં દર મહિને 38.8 લાખ રેમેડિસવીર ઇંજેકશન બનાવવામાં આવતા હતા હવે તેને વધારીને 78 લાખ કરવાનું કહેવામાં આવ્યું છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઉત્પાદકોએ કિંમતોમાં ઘટાડો કર્યો કોવિડ -19 ના કેસોમાં અચાનક વધારો થવાને કારણે રેમેડવીસવીરની માંગમાં વધારો થયો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021 માં કંપનીઓએ રેમેડિસવીરનું ઉત્પાદન પણ ઘટાડ્યું હતું. અચાનક, રેમેડિસવીરની અછતને કારણે સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. હાલમાં કેડિલા હેલ્થકેર લિમિટેડએ રેમળેકના ઈન્જેક્શનની કિંમત રૂપિયા 2800 થી ઘટાડીને 899 કરી છે.  એ જ રીતે, =મોટાભાગની કંપનીઓએ તેમના ઇન્જેક્શનના ભાવમાં ઘટાડો કર્યો છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">