Good News : લગેજ વિના હવાઈ યાત્રા કરનારા યાત્રીઓને મળશે ટિકિટના ભાવમાં છૂટ

દેશમાં હવાઇ યાત્રા કરનારા યાત્રીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં જે યાત્રીઓ સાથે Luggage  નહી હોય તો તેમને હવે ટિકિટના ભાવમાં છૂટ મળશે.

Good News : લગેજ વિના હવાઈ યાત્રા કરનારા યાત્રીઓને મળશે ટિકિટના ભાવમાં છૂટ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 26, 2021 | 4:07 PM

દેશમાં હવાઇ યાત્રા કરનારા યાત્રીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં જે યાત્રીઓ સાથે Luggage  નહી હોય તો તેમને હવે ટિકિટના ભાવમાં છૂટ મળશે. આ સંદર્ભે એક પરિપત્ર શુક્રવારે નાગરિક ઉડ્ડયન નિયામક જનરલ દ્વારા જારી કરવામાં આવ્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જે મુસાફરો Luggage વિના હવાઈ મુસાફરી કરે છે તેમને એર લાઇનો દ્વારા ટિકિટના ભાવમાં છૂટ આપવામાં આવશે.

air fair

ડીજીસીએ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું હતું કે ફીડબેકના આધારે એવું જાણવા મળ્યું છે કે મુસાફરી દરમિયાન એરલાઇન્સ દ્વારા આપવામાં આવતી સેવાઓની ઘણી વખત મુસાફરોને જરૂરિયાત નથી હોતી. તેથી, સરકાર દ્વારા તે સેવાઓને અલગ પાડવાનો અને ટિકિટ બુક કરતી વખતે મુસાફરોને વિકલ્પ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે શું તેઓ તે સુવિધાનો લાભ લેવા માંગે છે કે નહીં.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સ્થાનિક હવાઈ મુસાફરીમાં બેગ વિના ચેક ઇન મુસાફરી સસ્તી થઈ શકે છે. જેને મહત્તમ 200 રૂપિયા સુધી ઘટાડી શકાય છે. બેગમાં 15 કિલોના ચેક ઇન માટે હાલમાં કંપનીઓ 200 રૂપિયા સુધીનો ચાર્જ લે છે. ડિરેક્ટોરેટ જનરલ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ હવે આ પ્રતિબંધ હટાવ્યો છે, જેના કારણે કંપનીઓ હવે સસ્તી સ્થાનિક એર ટિકિટ આપી શકે છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">