કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, ચાલુ મહિનામાં DA માં 4% નો વધારો થઈ શકે છે! જાણો કેટલું મળશે મોંઘવારી ભથ્થું

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરોને ખૂબ જ સારા સમાચાર આપી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA) ની જાહેરાત કરવાની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, ચાલુ  મહિનામાં DA માં 4% નો વધારો થઈ શકે છે! જાણો કેટલું મળશે મોંઘવારી ભથ્થું
DA માં 4% નો વધારો થઈ શકે છે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 10, 2021 | 9:27 AM

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરોને ખૂબ જ સારા સમાચાર આપી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA) ની જાહેરાત કરવાની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. આ પ્રતીક્ષા ફક્ત આ મહિનામાં એટલે કે ચાલુ ફેબ્રુઆરી 2021 માં સમાપ્ત થઈ શકે છે.

કેન્દ્ર સરકાર આ મહિનામાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરી શકે છે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે. લેબર ડિપાર્ટમેન્ટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (AICPI) ની પણ જાહેરાત કરી છે. આનાથી કેન્દ્રીય કર્મચારીઓમાં આશા બંધાઈ છે કે તેઓને વધારાયેલું DA મળશે. મોંઘવારી ભથ્થાનો દર એઆઈસીપીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે.

મુસાફરી ભથ્થામાં 4% વધારો AICPIના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. આનાથી સીધા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. સાતમા પગાર પંચ (7th Pay Commission) મુજબ જો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થાય છે, તો તેમના મુસાફરી ભથ્થામાં (TA) પણ 4 ટકાનો વધારો થશે. જો કે, 1 જુલાઈ 2020 થી 1 જાન્યુઆરી 2021 સુધી કેન્દ્રીય કર્મચારીઓને DA આપવામાં આવશે નહિ. કેન્દ્રએ એપ્રિલ 2020 માં કોરોના સંકટને લીધે મોંઘવારી ભથ્થા પર રોક લગાવી હતી. કેન્દ્રની ઘોષણા મુજબ કેન્દ્રીય કર્મચારીઓને જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થું મળશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

વધારા બાદ મોંઘવારી ભથ્થું 21 ટકા થશે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને DA અને ડિયરનેસ રિલીફ (DR) ચૂકવવામાં આવી રહ્યું નથી. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકા છે. DAમાં ચાર ટકાનો વધારો થયા પછી મોંઘવારી ભથ્થું 21 ટકા અને મુસાફરી ભથ્થામાં પણ 4 ટકાનો વધારો થશે. તેનાથી કર્મચારીઓનો પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો થશે. સમય સમય પર, કેન્દ્ર મોંઘવારી ભથ્થું વધ-ઘટ થાય છે. મૂળભૂત પગારના આધારે ડી.એ.ની ગણતરી કરવામાં આવે છે. આ ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારીને ધ્યાનમાં રાખીને તેમના ખર્ચમાં મદદ કરવા માટે આપવામાં આવે છે. તે જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વાર જાહેર કરવામાં આવે છે. તે એચઆરએ સાથે જોડાયેલું છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">