Gold Price Today : હાલમાં સમયમાં સોનામાં રોકાણથી થશે ફાયદો કે નુકસાન? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય અને આજનો સોનાનો ભાવ

લોકો ઘણીવાર તેમની જોખમની ક્ષમતાના આધારે ડેટ ફંડ અને ઇક્વિટીને તેમના પોર્ટફોલિયોમાં મૂકે છે કારણ કે તેમને વધુ વળતર મળવાની અપેક્ષા હોય છે. એ જ રીતે જ્યારે સોનામાં રોકાણ કરવાની વાત આવે છે ત્યારે લોકો થોડા અચકાય છે.

Gold Price Today : હાલમાં સમયમાં સોનામાં રોકાણથી થશે ફાયદો કે નુકસાન? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય અને આજનો સોનાનો ભાવ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 12:26 PM

Gold Price Today : રોકાણ દ્વારા નાણાંની વૃદ્ધિ  સરળ કામ નથી. જો કે, થોડી સમજ સાથે પોર્ટફોલિયો બનાવીને ખર્ચનું સંચાલન કરીને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરી શકાય છે. જોકે સારો પોર્ટફોલિયો કેવી રીતે બનાવવો એ મોટો પ્રશ્ન છે. નિષ્ણાતો માને છે કે લોકોએ તેમના પૈસા માત્ર એક જ જગ્યાએ રોકાણ ન કરવા જોઈએ. આમ કરવાથી તમે પોતાને વધુ આર્થિક રીતે સુરક્ષિત કરી શકો છો. લોકો ઘણીવાર તેમની જોખમની ક્ષમતાના આધારે ડેટ ફંડ અને ઇક્વિટીને તેમના પોર્ટફોલિયોમાં મૂકે છે કારણ કે તેમને વધુ વળતર મળવાની અપેક્ષા હોય છે.

એ જ રીતે જ્યારે સોનામાં રોકાણ કરવાની વાત આવે છે ત્યારે લોકો થોડા અચકાય છે. જોકે સોનું ઇક્વિટી કરતાં ફુગાવા સામે વધુ સારું રક્ષણ પૂરું પાડે છે પરંતુ તે લાંબા ગાળા માટે છે. ટૂંકા અથવા મધ્યમ ગાળામાં સોનાનું વળતર ઓછું હોય છે તેથી લોકો તેમાં રોકાણ કરવાથી દૂર રહે છે.

સોનાને રોકાણના વિકલ્પ તરીકે ધ્યાનમાં લેવું જોઈએ

ઓપ્ટિમા મની મેનેજર્સના MD અને CEO પંકજ મથપાલ સોનામાં રોકાણ વિશે કહે છે, “એવું જોવામાં આવે છે કે લોકો તેમની જોખમની શક્તિ અનુસાર ઇક્વિટી અને ડેટમાં રોકાણ કરે છે પરંતુ સોનાને અવગણે છે. આ યોગ્ય નથી. લોકોએ સોનાને રોકાણના વિકલ્પ તરીકે પણ જોવું જોઈએ અને યોગ્ય રીતે ભંડોળની ફાળવણી કરીને તેને તેમના પોર્ટફોલિયોમાં સામેલ કરવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

MyFundBazaarના વિનીત ખંડારે સોનામાં રોકાણની માત્રા વિશે કહે છે કે તમારા પોર્ટફોલિયોના 10-15% સોનામાં રોકાણ કરવાથી તમને આર્થિક મંદી દરમિયાન સારું વળતર મળે છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD :   52274.00     -215.00 (-0.41%)  –  12:16 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 54018
Rajkot 54038
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 53380
Mumbai 51930
Delhi 52100
Kolkata 51930
(Source : goodreturns)

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">