મુકેશ અંબાણીએ ભારતીય અર્થવ્યવસ્થા વિશે કરી આગાહી , જાણો દેશમાં ગરીબીની સ્થિતિ વિશે શું કહ્યું RIL ના ચેરમેને

અંબાણીએ કહ્યું કે આ સુધારાને કારણે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. આ સમયગાળા દરમિયાન, જોકે વસ્તી 88 કરોડથી વધીને 138 કરોડ થઈ ગઈ છે તેમ છતાં ગરીબી દર અડધો થઈ ગયો હતો.

મુકેશ અંબાણીએ ભારતીય અર્થવ્યવસ્થા વિશે કરી આગાહી , જાણો દેશમાં ગરીબીની સ્થિતિ વિશે શું કહ્યું RIL ના ચેરમેને
Mukesh Ambani - Chairman, RIL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 6:42 AM

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી માને છે કે ભારતમાં ત્રણ દાયકાના આર્થિક સુધારણાના ફાયદા આકાશને આંબી રહ્યા છે. તેમણે કહ્યું કે સમાજના સૌથી નીચા સ્તરે સંપત્તિના નિર્માણ માટે વિકાસનું ‘ભારતીય મોડેલ’ જરૂરી છે. જો કે, આ સાથે અંબાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2047 સુધીમાં દેશ અમેરિકા અને ચીન સમકક્ષ પહોંચી શકે છે.

દેશમાં આર્થિક ઉદારીકરણના 30 વર્ષ પૂરા થવાના પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એક લેખમાં કહ્યું છે કે સાહસી આર્થિક સુધારાને કારણે આપણું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) જે 1991 માં 266 અબજ ડોલર હતું, આજે દસ ગણો વધારો થયો છે. માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા સૌથી મોટી ભારતીય કંપનીના વડા એવા અંબાણીએ ભાગ્યે જ આવા લેખો લખ્યા છે. અંબાણીએ પોતાના લેખમાં કહ્યું છે કે “1991 માં ભારત એક અછત વળી અર્થવ્યવસ્થા હતી, જે 2021 માં સરપ્લસ અર્થવ્યવસ્થામાં ફેરવાઈ ગઈ છે. હવે ભારતે વર્ષ 2051 સુધી એક ટકાઉ સ્તર ઉપર પોતાને બધા માટે સરપ્લસ અને સમાન સમૃદ્ધિના અર્થતંત્રમાં પરિવર્તન કરવું પડશે.

1991 માં અર્થતંત્ર માટે વિઝન સેટ કર્યું અંબાણીએ લખ્યું છે કે ભારતે અર્થતંત્રની દિશા અને નિર્ધારણ બંનેમાં ફેરફાર કરવા 1991 માં દ્રષ્ટિ અને હિંમત દર્શાવી હતી. “સરકારે ખાનગી ક્ષેત્રને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં પ્રભાવશાળી ઉંચાઇ પર પણ મૂક્યો છે. આને કારણે છેલ્લા ચાર દાયકાઓમાં આ સ્થાન ફક્ત જાહેર ક્ષેત્ર માટે ઉપલબ્ધ હતું. આનાથી લાઇસન્સ-ક્વોટા રાજ સમાપ્ત થયો, વેપાર અને ઔદ્યોગિક નીતિ ઉદાર થઇ અને મૂડી બજાર અને નાણાકીય ક્ષેત્ર ‘મુક્ત’ બનવા માટે સક્ષમ બન્યું.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

છેલ્લા ત્રણ દાયકામાં નોંધપાત્ર સુધારા થયા હતા અંબાણીએ કહ્યું કે આ સુધારાને કારણે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. આ સમયગાળા દરમિયાન, જોકે વસ્તી 88 કરોડથી વધીને 138 કરોડ થઈ ગઈ છે તેમ છતાં ગરીબી દર અડધો થઈ ગયો હતો. અંબાણીએ કહ્યું, “ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે જેટલું વિચાર્યું હતું તેના કરતા વધુ સુધારો થયો છે. હવે આપણાં એક્સપ્રેસ વે, એરપોર્ટ અને વર્લ્ડ ક્લાસ પોર્ટ છે. આવું જ કંઈક આપણા ઉદ્યોગો અને સેવાઓનું છે.” તેમણે લખ્યું કે “હવે તે અકલ્પ્ય લાગશે કે લોકોને ટેલિફોન અથવા ગેસ કનેક્શનની રાહ જોવી પડતી હતી અથવા તો કંપનીઓને કમ્પ્યુટર ખરીદવા માટે સરકારની મંજૂરી લેવી પડતી હતી ”

ભારત ચીન અને અમેરિકાની નજીક પહોંચશે તેમણે કહ્યું કે 2047 માં આપણે આપણી આઝાદીના સો વર્ષ પૂરા કરીશું. આનાથી મોટું સ્વપ્ન બીજું શું હોઈ શકે કે તે સમય સુધીમાં આપણે ભારતને વિશ્વના ત્રણ સૌથી ધનિક દેશોમાં એક બનાવી શકશું. આપણે અમેરિકા અને ચીન સાથે બરાબર રહીશું. અંબાણીએ કહ્યું કે આગળનો રસ્તો સહેલો નથી પરંતુ મહામારી જેવા અચાનક અસ્થાયી સમસ્યાઓથી આપણે ડરવાની જરૂર નથી.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">