DISINVESTMENT : 10 કંપનીઓમાં હિસ્સેદારી વેચી શકે છે સરકાર, જાણો ક્યા નામ છે મોખરે

કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રના 10 ઉપક્રમો (PSU) માં ડિસઇન્વેસ્ટ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે સંપૂર્ણ ખાનગીકરણનો માર્ગ અપનાવી શકાય છે

DISINVESTMENT : 10 કંપનીઓમાં હિસ્સેદારી વેચી શકે છે સરકાર, જાણો ક્યા નામ છે મોખરે
FY 2021-222 માટે 1.75 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટનો સરકારનો લક્ષ્યાંક છે
Follow Us:
| Updated on: Jun 05, 2021 | 5:45 PM

કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રના 10 ઉપક્રમો (PSU) માં ડિસઇન્વેસ્ટ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે સંપૂર્ણ ખાનગીકરણનો માર્ગ અપનાવી શકાય છે અથવા સરકાર તેમાં પોતાનો હિસ્સો વેચી શકે છે. ઉલ્લેખનીય છે જે બજેટ બાદ સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટના નિર્ણયને અમલમાં મુકવા જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે.

FY 2021-222 માટે 1.75 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક FY 2021-2022 માટેના ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક 1.75 લાખ કરોડ રખાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર આ માટે ઓફર ફોર સેલ (OFS) વિકલ્પનો ઉપયોગ પણ કરી શકે છે. કેબિનેટ સચિવે વ્યૂહાત્મક રોકાણો અંગે સમયમર્યાદા અને અન્ય માહિતી માંગી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નીતિ આયોગ અને Department of Investment and Public Asset Management (DIPAM) એ PSUની યાદી તૈયાર કરવા કહેવામાં આવ્યું છે જેમાં તેઓ હિસ્સો વેચી શકાય છે. આમાં નેવેલી, હુડકો, એમએમટીસી જનરલ ઇન્સ્યુરન્સ કંપની, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ શામેલ હોઈ શકે છે. આ સિવાય ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન, રેલ વિકાસ નિગમ સહિત ત્રણ PSUમાં ઓછામાં ઓછી હિસ્સેદારી રખાઈ શકે છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આ વર્ષના બજેટમાં સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને રૂ 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે કોરોના મહામારીની બીજી લહેરના કારણે સરકારની યોજનાને સફળ થવામાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારની માલિકીની કંપનીઓમાં હિસ્સો વેચીને ભંડોળ ઉભું કરવાના સરકારના ઘણા લક્ષ્યો પૂરા થયા નથી.

બીજી તરફ નીતિ આયોગે જાહેર ક્ષેત્રની બેંકોના નામ ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા અંતર્ગત ખાનગીકરણ થવાની છે તે ડિસઇન્વેસ્ટમેન્ટ પર સચિવોની કોર કમિટી સમક્ષ રજૂ કર્યા છે.

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">