CIIના સર્વેમાં અર્થતંત્રમાં મજબૂતીનાં સંકેત, અનલોક દરમિયાન ભારતનું અર્થતંત્ર ધીમેધીમે મજબૂતી તરફ, જુલાઈ થી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં  ૯ ટકાની વૃદ્ધિ

અનલોક દરમિયાન ભારતનું અર્થતંત્ર ધીમેધીમે મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે. ઉદ્યોગની સ્થિતિ જાણવા The Confederation of Indian Industry (CII) દ્વારા સર્વે કરવામાં આવતા ૫૦ ટકા ઉદ્યોગોએ પરિસ્થિતિમાં સુધારો આવાની સ્થિતિ વર્ણવી હતી. નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક અહેવાલોમાં ઉધોગ સાહસિકોના કારોબારમાં પ્રગતિના સારા અભિપ્રાય મળ્યા છે. બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સના જાહેર કરાયેલા આંકડા અનુસાર પ્રથમ ત્રિમાસિક […]

CIIના સર્વેમાં અર્થતંત્રમાં મજબૂતીનાં સંકેત, અનલોક દરમિયાન ભારતનું અર્થતંત્ર ધીમેધીમે મજબૂતી તરફ, જુલાઈ થી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં  ૯ ટકાની વૃદ્ધિ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 22, 2020 | 12:38 PM

અનલોક દરમિયાન ભારતનું અર્થતંત્ર ધીમેધીમે મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે. ઉદ્યોગની સ્થિતિ જાણવા The Confederation of Indian Industry (CII) દ્વારા સર્વે કરવામાં આવતા ૫૦ ટકા ઉદ્યોગોએ પરિસ્થિતિમાં સુધારો આવાની સ્થિતિ વર્ણવી હતી. નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક અહેવાલોમાં ઉધોગ સાહસિકોના કારોબારમાં પ્રગતિના સારા અભિપ્રાય મળ્યા છે. બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સના જાહેર કરાયેલા આંકડા અનુસાર પ્રથમ ત્રિમાસિક અહેવાલોમાં એપ્રિલથી જૂનના સમયગાળાની સરખામણીએ જુલાઈ થી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં  ૯ ટકાની વૃદ્ધિ દેખાઈ છે.

CII ના સર્વે અનુસાર કોરોનાની નકારાત્મકતાથી બહાર આવતી પરિસ્થિતિમાં ૫૦ ટકા ઉધોગોએ તેમને નવા ઓર્ડર મળવાની અને સારા વેચાણની આશા વ્યક્ત કરી છે તો અન્ય ૫૦ ટકા ઉદ્યોગકાર હજુ વેપાર ધીમો રહેવાનું જણાવી રહ્યા છે. એપ્રિલથી જૂન દરમ્યાન બાકી રેટિંગ ૪૧ ટકા નોંધાયું હતું જે બીજા ક્વાર્ટરમાં ૯ ટકા વધીને સપ્ટેમ્બરમાં ૫૦.૩ ટકા જોવા મળ્યું છે જેને બજારની હકારાત્મકતા સાથે જોડવામાં આવી રહ્યું છે.  સર્વેક્ષણમાં બહાર આવ્યું છે ૪૬ ટકા ઉદ્યોગકાર મોંઘવારી હજુ વધવાની શક્યતા વર્ણવી રહ્યા છે તો ૧૮ ટકા અનલોકમાં સ્થિતિ સુધરવાનું જણાવી રહ્યા છે. ૨૮ ટકાનું માનવું છે કે હાલની આર્થિક પરિસ્થિતિ યથાવત રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

લોકડાઉન દરમ્યાન વતન ચાલ્યા ગયેલા શ્રમજીવીઓ વધુ સમય હવે ઘરે બેસવાના મૂડમાં નથી. મૂળ રાજ્યમાંથી કામ ઉપર પરત ફરનાર શ્રમજીવીઓની સંખ્યા પણ વધી રહી છે. ૪૨ ટકા ઉદ્યોગોએ ૭૫ ટકા શ્રમજીવીઓ કામ ઉપર પરત ફર્યા હોવાનું જણાવ્યું છે જયારે ૨૨ ટકા ઉદ્યોગ આગામી માસમાં શ્રમજીવીઓ કામ ઉપર આવે તેવી આશા સેવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">