ચેક બાઉન્સ થવા પર હવે નહી થાય જેલ, નાંણાવિભાગે મુક્યો પ્રસ્તાવ, 19 જેટલા મામલાઓને નહી મનાશે ગુના

કોરોનાંના કપરા સમયકાળ દરમિયાન ઉદ્યોગ અને વ્યવસાય જગત પર આવી પડેલા મુશ્કેલીનાં સમયમાં સરકારે મદદનાં ભાગરૂપે કેટલાક કાયદાનાં ઉલ્લંઘન સંબધિત ગુનાઓમાં રાહત વર્તી છે. સરકારે ખાસ કરીને ચેક બાઉન્સ, લોનનાં બાકી દેવા સહિતનાં મહત્વનાં 19 કાયદાનાં ઉલ્લંઘનોને ગુનાની શ્રેણીમાંથી હટાવી દેવા માટે પ્રસ્તાવ મુક્યો છે. સરકારે ચેક બાઉન્સ, બેંકની લોનનાં હપ્તા ચુકવવા સંબધિત સરફેસી કાયદો, […]

ચેક બાઉન્સ થવા પર હવે નહી થાય જેલ, નાંણાવિભાગે મુક્યો પ્રસ્તાવ, 19 જેટલા મામલાઓને નહી મનાશે ગુના
http://tv9gujarati.in/check-bounce-tha…-laabyu-prastaav/
Follow Us:
| Updated on: Jun 11, 2020 | 11:17 AM

કોરોનાંના કપરા સમયકાળ દરમિયાન ઉદ્યોગ અને વ્યવસાય જગત પર આવી પડેલા મુશ્કેલીનાં સમયમાં સરકારે મદદનાં ભાગરૂપે કેટલાક કાયદાનાં ઉલ્લંઘન સંબધિત ગુનાઓમાં રાહત વર્તી છે. સરકારે ખાસ કરીને ચેક બાઉન્સ, લોનનાં બાકી દેવા સહિતનાં મહત્વનાં 19 કાયદાનાં ઉલ્લંઘનોને ગુનાની શ્રેણીમાંથી હટાવી દેવા માટે પ્રસ્તાવ મુક્યો છે.

સરકારે ચેક બાઉન્સ, બેંકની લોનનાં હપ્તા ચુકવવા સંબધિત સરફેસી કાયદો, જીવન વીમો, પેન્શન, પીએફ,આરડીએ, રીઝર્વ બેંક, રાષ્ટ્રીય રહેઠાણ બેંક લો , બેંકીંગ, ચીટ ફંડ સહિતનાં 19 કાયદાઓને વિવિધ નિયમો મુજબ ઉલ્લંઘનો માટે થનારી જેલ ને ગુના ક્ષેત્રમાંથી હટાવી દેવાનો પ્રસ્તાવ મુક્યો છે. મંત્રાલયનું કહેવું છે કે આને લઈને કારોબારમાં વેપારીઓ નિશ્ચિંત પણે સુગમતાથી આગળ વધી શકશે જેને લઈને અદાલતી કાર્યવાહી સાથે જેલ પર વધી રહેલા બોજાથી છુટકારો મેળવવામાં પણ રાહત મળી રહેશે. મંત્રાલયે પોતાના આ પ્રસ્તાવ પર સંબધિત પક્ષોને 23 જૂન સહિતમાં પોતાના વિચારો રજૂ કરવા માટે કહ્યું છે.

સૌનો સાથ સૌનો વિશ્વાસ અને સહકારનાં ઉદ્દેશ્યને મેળવવા માટે આ પ્રસ્તાવને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. મંત્રાલયે કહ્યું છે કે અલગ અલગ પક્ષ તરફથી જે પ્રકારે સુઝાવ મળ્યા બાદ જ આર્થિક વિભાગ તેના પર નિર્ણય લેશે કે કયો કાયદો બિઝનેશ વેપારને સુગમતાથી આગળ વધવા માટે મહત્વપૂર્ણ બની રહેશે જેના આધાર પર સુધારો વધારો કરવામાં આવશે. નાંણા પ્રધાન નિર્મલા સિતારમણે પ્રધાનમંત્રીનાં 21 લાખ કરોડ રૂપિયાના પેકેજમાં જાહેર કરવામાં આવેલા હપ્તા મુજબ તેના છેલ્લા હપ્તાની જાહેરાત કરતા સમયે કહ્યું હતું કે નાના ટેકનીકીલી પ્રકારનાં આર્થિક ગુનાને કાયદાનાં ઉલ્લંઘનની શ્રેણીમાંથી બહાર લઈ જવાશે કે જેથી વેપારીઓને પણ સુગમતા રહે અને તે વેપારનું  વિસ્તરણ કરી શકે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">