લોકડાઉનથી રદ થયેલી હવાઇ મુસાફરીના નાણાં અટવાયા છે ? ચિંતા ન કરશો, આવતા અઠવાડિયા સુધી રિફંડ મળશે, જાણો વિગતવાર

જો લોકડાઉન(Lockdown)ને કારણે રદ થયેલી ફ્લાઇટ્સ માટેની ટિકિટનું રિફંડ પ્રાપ્ત નથી થયું તો ચિંતિત થશો નહિ . આવતા અઠવાડિયા સુધીમાં ફ્લાઇટ ટિકિટના પૈસા તમારા ખાતામાં પરત કરી દેવામાં આવશે.

લોકડાઉનથી રદ થયેલી હવાઇ મુસાફરીના નાણાં અટવાયા છે ? ચિંતા ન કરશો, આવતા અઠવાડિયા સુધી રિફંડ મળશે, જાણો વિગતવાર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 24, 2021 | 8:57 AM

જો લોકડાઉન(Lockdown)ને કારણે રદ થયેલી ફ્લાઇટ્સ માટેની ટિકિટનું રિફંડ પ્રાપ્ત નથી થયું તો ચિંતિત થશો નહિ . આવતા અઠવાડિયા સુધીમાં ફ્લાઇટ ટિકિટના પૈસા તમારા ખાતામાં પરત કરી દેવામાં આવશે. મુસાફરો કે જેમને ઘરેલુ ઉડાન માટે લોકાઉન દરમિયાન રદ કરાયેલ ઘરેલુ ફ્લાઇટ્સ માટે હજી સુધી રિફંડ પ્રાપ્ત થયું નથી તેઓને આવતા અઠવાડિયે રિફંડ પ્રાપ્ત થાય તેવી અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 25 માર્ચે દેશભરમાં લોકડાઉન લાગુ થયા બાદ વિમાન સેવાનું સંચાલન બંધ કરાયું હતું. 25 મેથી દેશભરની ઘરેલુ ફ્લાઇટ્સ શરૂ થઈ હતી પરંતુ ઘણા મુસાફરો એવા હતા કે જેમની ટિકિટના પૈસા લોકડાઉન દરમિયાન પાછા મળ્યા ન હતા.

આ મામલો 25 માર્ચથી 25 મે સુધીની રદ થયેલી ફ્લાઇટ્સ સાથે સંબંધિત છે જેના માટે એરલાઇન્સ દ્વારા બાદમાં ઉપયોગ માટે ક્રેડિટ શેલમાં બુકિંગની રકમ સ્થાનાંતરિત કરવામાં આવી હતી જેથી લોકો પછીથી ટિકિટ બુક કરાવી શકે. સુપ્રીમ કોર્ટના આદેશમાં જણાવાયું છે કે નાણાકીય કટોકટીમાં એરલાઇન્સ 31 માર્ચ 2021 સુધી ક્રેડિટ શેલમાં રિફંડની રકમ રાખી શકે છે. જો મુસાફરે માર્ચના અંત સુધીમાં ક્રેડિટ શેલનો ઉપયોગ કર્યો નથી તો એરલાઇન રોકડ પરત કરશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ રકમ આંતરરાષ્ટ્રીય બુકિંગ માટે એરલાઇન અને ટ્રાવેલ એજન્ટ દ્વારા કોર્ટના ઓક્ટોબરના આદેશના 15 દિવસની અંદર મુસાફરને આપવાની રહેશે. ડિસેમ્બરમાં સરકારે કહ્યું હતું કે આવી ટિકિટનો લગભગ ત્રણ-ચોથા ભાગ એરલાઇન્સ દ્વારા પરત ફર્યો હતો પરંતુ ઘણા મુસાફરોને હજી પણ તેમના રિફંડની સ્થિતિ વિશે કોઈ સ્પષ્ટતા મળી નથી.

25 માર્ચથી 24 મે 2020 સુધીના લોકડાઉન દરમિયાન હવાઈ મુસાફરોએ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી પરંતુ લોકડાઉનને કારણે ફ્લાઇટની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી ત્યારે આ મુસાફરોએ તેમની ફ્લાઇટ ટિકિટ રદ કરી હતી અથવા તેમની ટિકિટ રદ કરવામાં આવી હતી. આ બાદ મુસાફરોએ એરલાઇન્સ પાસેથી કેન્સલ ફ્લાઇટ ટિકિટના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું હતું. એરલાઇસે મુસાફરોને ટિકિટ કેન્સલ નાણાં આપવાનો ઇનકાર કર્યો હતો. એરલાઇસે મુસાફરોને પૈસાના બદલામાં ક્રેડિટ શેલ ઓફર કરવાનું શરૂ કર્યું તેના બદલામાં તેઓ પછીથી ટિકિટ બુક કરાવી શકશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">