Amazon અને Flipkartને ટક્કર આપશે CAITનું સ્વદેશી ‘ભારત ઈ માર્કેટ’, સસ્તો મળશે સામાન

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અનુસાર એમેઝોન અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ ઈ-પોર્ટલોના કથિત અનપ્રોફેશનલ આચરણ અને તેમની સામે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને કોમ્પિટીશન કમીશન ઓફ ઈન્ડિયાની ચાલી રહેલી તપાસને ધ્યાનમાં રાખીને CAIT એક વિક્રેતા મોબાઈલ એપ્લિકેશન 'ભારત ઈ માર્કેટ' લોન્ચ કરવામાં આવશે.

Amazon અને Flipkartને ટક્કર આપશે CAITનું સ્વદેશી 'ભારત ઈ માર્કેટ', સસ્તો મળશે સામાન
Bharat E-Market
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 10, 2021 | 4:19 PM

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અનુસાર એમેઝોન અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ ઈ-પોર્ટલોના કથિત અનપ્રોફેશનલ આચરણ અને તેમની સામે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને કોમ્પિટીશન કમીશન ઓફ ઈન્ડિયાની ચાલી રહેલી તપાસને ધ્યાનમાં રાખીને CAIT એક વિક્રેતા મોબાઈલ એપ્લિકેશન ‘ભારત ઈ માર્કેટ’ લોન્ચ કરવામાં આવશે. આ મહાશિવરાત્રી નિમિત્તે નવી દિલ્હીમાં લોન્ચ કરાશે.

‘ભારત ઈ-માર્કેટ’ કેવું હશે?

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ભારત ઈ-માર્કેટ એક સંપૂર્ણ ક્રાંતિકારી મોડલ છે, જેમાં ઓફલાઈન રિટેલ અને આધુનિક ડિજિટલ તકનીકીનો સમાવેશ છે. તે ફક્ત વેપારીઓનું, વેપારીઓ દ્વારા અને વેપારીઓ અને ગ્રાહકો માટે જ બનાવવામાં આવ્યું છે. કેટના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે કેટ ભારતની સૌથી મોટી વેપારી સંસ્થા છે, જે 40 હજારથી વધુ બિઝનેસ એસોસિએશનો દ્વારા 8 કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. સીએટીના પોર્ટલની કન્ઝ્યુમર ઓનબોર્ડિંગ એપ્લિકેશન પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

વિદેશી સામે સ્વદેશી

CAITના અધ્યક્ષ બી.સી. ભરતીયાનું કહેવું છે કે ભારત ઈ માર્કેટ જે સંપૂર્ણ રીતે “ભારતીય” છે અને આ સ્વદેશી પોર્ટલ વિદેશી મલ્ટિનેશનલ જાયન્ટ્સ સામે સ્પર્ધા માટે ભારતના 8 કરોડ વેપારીઓને એક સમાન સ્તરનું મંચ પૂરું પાડશે. ભારત ઈ માર્કેટ એક અનોખું ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે, જ્યાં વેપારીઓને હવે તેમના જૂના સ્થાપિત ગ્રાહકોની ડિજિટલ રૂપે સેવા કરવાની તક મળશે, જેની સાથે તેઓ વર્ષોથી વ્યવસાય કરે છે.

સસ્તા ભાવે સામાન

CAITનો દાવો છે કે ભારતીય ઓફલાઈન વેપારીઓને કોઈનો ડર નથી. ‘ભારત ઈ-માર્કેટ’ સાથે વેપારી ઘરે ઘરે પહોંચશે. જેમાં બહુ ઓછા સમયમાં સામાન પહોચાડવામાં આવશે. CAITનો દાવો છે કે આ માર્કેટ સૌથી સસ્તા ભાવે સામાન આપશે.

વિદેશી કંપની પર આરોપ

CAITએ ભારતના ઈ કોમર્સ બજારોના વર્તમાનમાં પડી રહેલા સ્તર પર ચિંતા વ્યક્ત કરી હતી. એનું કામ બહુરાષ્ટ્રીય કંપનીને ગણાવીને કહ્યું હતી કે આ કંપનીઓ સરકારના એફડીઆઈના નિયમો નથી પાળતી.

આ પણ વાંચો: MTAR Technologies IPO : શેરનું એલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે જાણશો? વાંચો અહેવાલમાં

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">