બ્રિટનમાં સહારનપુરના ગુપ્તા બંધુઓ પર પ્રતિબંધ, ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી કરાઈ

બ્રિટિશ સરકારે સોમવારે ભારતીય મૂળના ત્રણ વેપારીઓ સહિત 22 લોકો પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમના પર વિશ્વના સૌથી ગંભીર ભ્રષ્ટાચારના કેસોમાં સામેલ હોવાનો આરોપ છે.

બ્રિટનમાં સહારનપુરના ગુપ્તા બંધુઓ પર પ્રતિબંધ, ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી કરાઈ
Gupta Brothers
Follow Us:
| Updated on: Apr 27, 2021 | 10:35 AM

બ્રિટિશ સરકારે સોમવારે ભારતીય મૂળના ત્રણ વેપારીઓ સહિત 22 લોકો પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમના પર વિશ્વના સૌથી ગંભીર ભ્રષ્ટાચારના કેસોમાં સામેલ હોવાનો આરોપ છે. આ લોકો પર યુકેની બેન્કોમાંથી નાણાં ઉપાડવા અથવા દેશમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સહારનપુરના કારોબારી બંધુઓ અજય, અતુલ અને રાજેશ ગુપ્તા પર દક્ષિણ આફ્રિકાના ભ્રષ્ટાચારના કેસમાં તેમની ભૂમિકા માટે પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત રશિયાના ટેક્સ, લેટિન અમેરિકન લાંચના મામલા સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને સુદાનના ઉદ્યોગપતિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ તમામ ઉપર નવી વૈશ્વિક ભ્રષ્ટાચાર વિરોધી પ્રતિબંધ પ્રણાલી હેઠળ પગલાઓ લેવામાં આવ્યા છે. આ અંતર્ગત બ્રિટનને ભ્રષ્ટ એકમો પર પ્રતિબંધ મૂકવાનો અને યુકેના અર્થતંત્રને ફાયદો પહોંચાડવાની કાર્યવાહી કરવાનો અધિકાર મળ્યો છે. આ હેઠળ બ્રિટનને ભ્રષ્ટ એકમોની સંપત્તિ જપ્ત કરવાનો અને મુસાફરી પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે.

બ્રિટન હંમેશા લોકશાહી, સુશાસન અને કાયદાની પડખે ઉભું રહે છે બ્રિટનના વિદેશ પ્રધાન ડોમનિક રોબે કહ્યું કે, “ભ્રષ્ટાચારની વિપરીત અસર પડે છે કારણ કે તે વિકાસને અવરોધે છે, તે ગરીબ દેશોમાંથી પૈસા પાછા ખેંચે છે અને તેમના લોકોને ગરીબીમાં ફસાવે છે.” જે લોકો પર (સોમવારે) પ્રતિબંધ મુકાયો છે તેઓ વિશ્વના સૌથી કુખ્યાત ભ્રષ્ટાચારના કેસોમાં સામેલ થયા છે. બ્રિટન હંમેશા લોકશાહી, સુશાસન અને કાયદાના શાસનના પડખે ઉભું રહ્યું છે. ‘

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પ્રતિબંધિત 22 લોકોની યાદીમાં અજય, અતુલ અને રાજેશ ગુપ્તા અને તેમના સહયોગી સલીમ અસ્સાનો સમાવેશ થાય છે. તેમના ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. તેઓ દક્ષિણ આફ્રિકામાં લાંબા સમયથી ચાલતા ભ્રષ્ટાચારના કેસમાં સામેલ હતા જેના કારણે અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું હતું.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">