પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા ગુજરાતના માછીમારનો મૃતદેહ માદરેવતન પહોંચશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે માછીમારોની ધરપકડનો દોર ચાલુ રહેતો હોય છે અને તેમાં આંતરરાષ્ટ્રીય સંબંધોની સ્થિતિ કેવી છે તેની પણ અસર થાય છે. ઘણાં માછીમારોને પોતાની આખી જિંદગી જેલમાં વિતાવવાનો પણ વારો આવતો હોય છે. ગીર સોમનાથમાં આવેલા ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર ભીખાભાઈ બાંભણીયાનું મોત પાકિસ્તાનના કરાચી જેલમાં થયું હતું. 1 ઓક્ટોબરે તે માછીમારી […]

પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા ગુજરાતના માછીમારનો મૃતદેહ માદરેવતન પહોંચશે
Follow Us:
| Updated on: Apr 19, 2019 | 5:21 AM

ભારત અને પાકિસ્તાન વચ્ચે માછીમારોની ધરપકડનો દોર ચાલુ રહેતો હોય છે અને તેમાં આંતરરાષ્ટ્રીય સંબંધોની સ્થિતિ કેવી છે તેની પણ અસર થાય છે. ઘણાં માછીમારોને પોતાની આખી જિંદગી જેલમાં વિતાવવાનો પણ વારો આવતો હોય છે.

ગીર સોમનાથમાં આવેલા ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર ભીખાભાઈ બાંભણીયાનું મોત પાકિસ્તાનના કરાચી જેલમાં થયું હતું. 1 ઓક્ટોબરે તે માછીમારી કરવા ગયા હતા અને ઘરે પરત ફર્યા નહોતા કારણ કે તેમની ધરપકડ પાકિસ્તાન મરીન દ્વારા કરવામાં આવી હતી. તેઓને પાકિસ્તાનની જેલમાં બંધ કરી દેવાયા હતા. જેલમાં ભીખાભાઈને કોઈ કારણસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

TV9 Gujarati

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ભીખાભાઈના મૃતદેહને કરાચીથી દોહા અને ત્યાંથી અમદાવાદ મોકલવામાં આવશે

જ્યારે ભીખાભાઈના મોતની જાણ તેમના પરીવારને થઈ ત્યારે પરીવારે માગણી કરી હતી કે ભીખાભાઈના મૃતદેહને વહેલીતકે ભારત લાવવામાં આવે. બાદમાં પરીવારે વિદેશ મંત્રાલય સાથે પણ લેખિતમાં પત્ર વ્યવહાર કર્યો હતો. પાકિસ્તાન તરફથી ભીખાભાઈના મૃતદેહને ભારત મોકલવાની પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે. આમ તેમના પાર્થિવ દેહને પાકિસ્તાનના કરાચીથી દોહા અને ત્યાંથી અમદાવાદ મોકલવામાં આવશે. બુધવારના રોજ ભીખાભાઈનો પાર્થિવ દેહ વતનમાં પહોંચશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">