અનીલ અંબાણી દેવાળિયા થવાની હદ વટાવી, વકીલની ફી ભરવા માટે પત્નીનાં દાગીના વેચી દીધા

એક બાદ એક બિઝનેસમાં પછડાટ ખાધા બાદ બિઝનેશ ટાયકુન અનીલ અંબાણી દેવાળિયાની તમામ હદ પાર કરી ગયા હોય તેમ લાગે છે. એક રીપોર્ટ પ્રમાણે દેવામાં ફસાયેલા અનીલ અંબાણીએ લંડનની કોર્ટમાં કીધુ છે કે તે હાલમાં સામાન્ય જીવન જીવી રહ્યા છે, હાલમાં તેમની પાસે માત્ર એક કાર છે અને વકીલોની ફી ચુકવવા માટે તેમણે દાગીના વેચવા […]

અનીલ અંબાણી દેવાળિયા થવાની હદ વટાવી, વકીલની ફી ભરવા માટે પત્નીનાં દાગીના વેચી દીધા
Follow Us:
| Updated on: Sep 26, 2020 | 1:42 PM

એક બાદ એક બિઝનેસમાં પછડાટ ખાધા બાદ બિઝનેશ ટાયકુન અનીલ અંબાણી દેવાળિયાની તમામ હદ પાર કરી ગયા હોય તેમ લાગે છે. એક રીપોર્ટ પ્રમાણે દેવામાં ફસાયેલા અનીલ અંબાણીએ લંડનની કોર્ટમાં કીધુ છે કે તે હાલમાં સામાન્ય જીવન જીવી રહ્યા છે, હાલમાં તેમની પાસે માત્ર એક કાર છે અને વકીલોની ફી ચુકવવા માટે તેમણે દાગીના વેચવા પડ્યા છે. તેમણે કોર્ટમાં નિવેદન આપ્યું કે જાન્યુઆરી અને જૂન 2020 વચ્ચે દાગીનાનાં બદલામાં 9.9 કરોડ રૂપિયા મળ્યા અને હવે તેમની પાસે કોઈ એવી કોઈ વસ્તુ નથી કે જેની કિંમત હોય. જ્યારે તેમની તેમની કાર વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેની પાસે ક્યારેય રોલ્સ રોયઝ કાર નથી રહી, તે માત્ર એક જ કાર ચલાવી રહ્યા છે. બ્રિટનની હાઈકોર્ટે 22 મે 2020એ પાસ કરવામાં આવેલા એક આદેશમાં અંબાણીથી કહેવામાં આવ્યું હતું કે ચીનની બેંકોનું 5281 કરોડ રૂપિયાનું કર્જ 12 જૂન સુધીમાં ચુકવી આપે અને સાથે જ તેમને બેંકોની લીગલ ફી 7 કરોડ રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યું છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">