Agriculture Budget 2021: મોદી સરકાર Zero Budget Farmingને આપી શકે છે પ્રોત્સાહન, જાણો શું છે લાભ

Agriculture Budget 2021:વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)નો ભાર કૃષિમાં રાસાયણિક ખાતર(Chemical fertilizers)ના આડેધડ ઉપયોગને ઘટાડવાનો છે. ખાતરો અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી એક તરફ પૃથ્વીને નુકશાન પહોંચે છે તો બીજી તરફ ખેડુતો દેવામાં ડૂબતા જાય છે.

Agriculture Budget 2021: મોદી સરકાર Zero Budget Farmingને આપી શકે છે પ્રોત્સાહન, જાણો શું છે લાભ
Agriculture Budget 2021
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 31, 2021 | 3:03 PM

Agriculture Budget 2021:વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)નો ભાર કૃષિમાં રાસાયણિક ખાતર(Chemical fertilizers)ના આડેધડ ઉપયોગને ઘટાડવાનો છે. ખાતરો અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી એક તરફ પૃથ્વીને નુકશાન પહોંચે છે તો બીજી તરફ ખેડુતો દેવામાં ડૂબતા જાય છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે પીએમ મોદીના મિશનને આગળ વધારવા માટે બજેટમાં ઝીરો બજેટ ફાર્મિંગ (Zero Budget Farming)ને પ્રોત્સાહન અપાઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) માં મુખ્ય તકનીકી સલાહકાર પ્રો. રામચેત ચૌધરી કહે છે કે સજીવ ખેતી પર બજેટ વધારવાની જરૂર છે. હાલમાં, પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ, ત્રણ વર્ષ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે જ્યારે ખેડૂતને ઓર્ગેનિક ખેતીનું પ્રમાણપત્ર મળે છે. આ પ્રોત્સાહન ઓછામાં ઓછા 5 વર્ષ સુધી થવું જોઈએ જેથી ખરેખર ખેડુતોમાં જૈવિક ખાદ્ય ઉત્પાદન પ્રત્યેનો વલણ રહે તે જરૂરી છે

ઝીરો બજેટ ખેતી શું છે? ઝીરો બજેટની ખેતી એટલે કે ખેડુતો જે પણ પાક ઉગાડે તેમાં ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો નથી. રાસાયણિક ખાતરને બદલે તેણે જાતે પ્રાણીના છાણમાંથી તૈયાર કરેલખાતર ઉપયોગ કરાય છે. રાસાયણિક જંતુનાશક દવાઓને બદલે લીમડો અને ગૌમૂત્રનો ઉપયોગ કરાય છે. તે ખેતીની પરંપરાગત અને મૂળ પદ્ધતિ છે. તેનાથી જે પણ પાક ઉગાડવામાં આવે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

શું છે ફાયદા ? ઘણા રાજ્યોમાં, કૃષિ ખર્ચ વધતા જતા ખેડુતો દેવામાં ડૂબી ગયા છે. આ પ્રકારની ખેતી કરીને તેમને લાભ થશે. આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પર ભાર મૂકી શકાય છે. સામાન્ય રીતે ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે જે ખૂબ મોંઘો પડે છે. આ ખાતરો પર આપવામાં આવતી સબસિડીનો ભાર સરકારે પણ સહન કરવો પડશે. દેશી ખાતર તૈયાર કરીને ખર્ચ બચાવી શકાય છે. ગાયના ગોબર, ગૌમૂત્ર, ગોળ, માટી અને પાણીની સહાયથી બનાવી શકાય છે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">