59 ટકા કંપનીઓ આ વર્ષે કર્મચારીઓને પગારવધારાની ભેટ આપી શકે છે , એક સર્વેમાં સામે આવી હકીકત

એક અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વર્ષે એટલે કે 2021 માં ભારતની 59 ટકા કંપનીઓ તેમના કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટ આપવાની તૈયારી કરી રહી છે.

59 ટકા કંપનીઓ આ વર્ષે કર્મચારીઓને પગારવધારાની ભેટ આપી શકે છે , એક સર્વેમાં સામે આવી હકીકત
symbolic image
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 5:01 PM

ગયા વર્ષે કોરોના વાયરસના રોગચાળાને કારણે નબળી બનેલી અર્થવ્યવસ્થા હવે સુધરી રહી છે. એક અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વર્ષે એટલે કે 2021 માં ભારતની 59 ટકા કંપનીઓ તેમના કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટ આપવાની તૈયારી કરી રહી છે. કોરોનાની બીજી લહેર વચ્ચે જે લોકો નોકરી ટકાવવામાં સફળ રહ્યા છે તેમના માટે આ સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે.

સ્ટાફિંગ કંપની જીનિયસ કન્સલ્ટન્ટની એક રિપોર્ટમાં નિમણૂક, કંપની છોડનારા કર્મચારીઓ અને પગારના વલણ અંગે 10 માં અહેવાલ 2021-22 જાહેર કરાયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સારા વિકાસ દર સાથે બજાર સ્થિર રહેવાની અપેક્ષા છે. કંપનીઓ તેમના વ્યવસાયની નિરંતતાની વ્યૂહરચના પર કામ કરવા ઉપરાંત કર્મચારીઓને પણ મજબુત બનાવશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ઇન્ક્રીમેન્ટનું દૃશ્ય સારું દેખાઈ રહ્યું છે. 59 ટકા કંપનીઓએ કહ્યું છે કે આ વર્ષે તેઓ 5 થી 10 ટકાની વેતનવૃદ્ધિ આપશે. 20 ટકા કંપનીઓએ જણાવ્યું હતું કે વૃદ્ધિ પાંચ ટકાથી ઓછી હશે. 21 ટકા લોકોએ જણાવ્યું હતું કે 2021 માં પણ કર્મચારીઓના પગારમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ અભ્યાસ 1,200 કંપનીઓ વચ્ચે ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે ઓનલાઇન કરવામાં આવ્યો હતો. આમાં બેન્કિંગ અને ફાઇનાન્સ, બાંધકામ અને એન્જિનિયરિંગ, શિક્ષણ / અધ્યાપન / તાલીમ, એફએમસીજી, આતિથ્ય, એચઆર સોલ્યુશન્સ, આઇટી, આઇટીઇએસ અને બીપીઓ, લોજિસ્ટિક્સ, ઉત્પાદન, મીડિયા, તેલ અને ગેસ, ફાર્મા અને તબીબી, વીજળી અને ઉર્જા, સ્થાવર મિલકત, રિટેઇલ , ટેલિકોમ, ઓટોમોબાઈલ અને સંલગ્ન ક્ષેત્રની કંપનીઓ અમેલ કરાઈ હતી.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">