કોરોનાકાળમાં મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓને સરકાર કરશે મદદ, પીએમ સ્વનિધિ યોજના હેઠળ સરળ લોન આપશે

વડા પ્રધાન સ્વિનીધિ યોજનામાં હવે અને સરળતાથી લોન લોન મેળવી શકાશે. કેન્દ્ર સરકારની યોજના છે કે  સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિની યોજનાનો વિસ્તાર કરવા જઈ રહી છે. આ યોજનાથી બેંકોને જોડવામાં આવી શકે છે. યોજનામાં માત્ર જાહેરક્ષેત્રનીજ નહિ પરંતુ ખાનગી બેંક પણ શામેલ કરાઈ  શકે છે. હાઉસિંગ અને શહેરી વિકાસ વિભાગના કર્મચારીઓને પીએમ નરેન્દ્ર મોદીના વિચારને […]

કોરોનાકાળમાં મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓને સરકાર કરશે મદદ, પીએમ સ્વનિધિ યોજના હેઠળ સરળ લોન આપશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 10, 2020 | 1:00 PM
વડા પ્રધાન સ્વિનીધિ યોજનામાં હવે અને સરળતાથી લોન લોન મેળવી શકાશે. કેન્દ્ર સરકારની યોજના છે કે  સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિની યોજનાનો વિસ્તાર કરવા જઈ રહી છે. આ યોજનાથી બેંકોને જોડવામાં આવી શકે છે. યોજનામાં માત્ર જાહેરક્ષેત્રનીજ નહિ પરંતુ ખાનગી બેંક પણ શામેલ કરાઈ  શકે છે. હાઉસિંગ અને શહેરી વિકાસ વિભાગના કર્મચારીઓને પીએમ નરેન્દ્ર મોદીના વિચારને અમલમાં મુકવા કામ કરવાની સૂચના આપવામાં આવી છે. પીએમ સ્વિનીધિ પોર્ટલ સાથે જોડી લોન મંજરી અને ટ્રાન્સફરના કામમાં તેજી લાવવામાં આવશે.
આ અંગેની પીએસયુ અને ખાનગી બેન્કોને સહમત કરવાની યોજના ઘડાઈ રહી છે. વધુમાં  વધુ લોકોને લાભ મળે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન સ્વિનીધિ પોર્ટલ અને ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) ની પોર્ટલ વચ્ચે તાળમેળ બેસાડવા માટે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટફેસ આપી શરૂ કરવામાં આવ્યો છે. આ બદલાવથી PM Svanidhi portal  और SBI  ના e -mudra પોર્ટલ વચ્ચે લોન અંગે આવેદન અને એપ્રુવલની પ્રક્રિયા સરળ બનાવાઈ રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ફૂટપાથ ઉપર નાના -મોટા કામધંધા કરનારા લોકોને વર્કિંગ કેપિટલ મેળવવામાં સરળતા પ્રદાન કરવાનો છે.

૧ જૂનથી યોજના લાગુ કરાઈ છે પરંતુ કામગીરીને વધુ સરળ બનવાઈ રહી છે.કોરોના વાયરસ લોકડાઉનથી રોજ કમાઈ રોજ ખાનારા વર્ગને મોટી અસર પહોંચી છે. આ યોજના થકી શેર અને ગ્રામીણ વિસ્તારોમાં ૫૦ લાખ લોકો સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો ઉદ્દેશ્ય રખાયો છે. આ યોજના દ્વારા ૧૦ હજાર સુધીની લોન અપાય છે જે ૧ વર્ષમાં માસિક હપ્તાઓ ધરવા ચુકવવાની રહેશે.  આજદિન સુધીમાં ૨૦.૫૦ લાખ અરજીઓ મળી છે જેમાં ૭.૮૫ લાખ અરજીઓને એપ્રુવલ આપી દેવાયું છે અને ૨.૪૦ લોકોને લોન આપી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિની આગેવાની કરશે : મુકેશ અંબાણી

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">