શુક્રવારથી શરૂ થવા જઈ રહી છે પ્રથમ ખેડૂત ટ્રેન,નાસિકથી પટના સુધીનાં ખેડુતોને પહોચાડશે ફાયદો,વાંચો ટ્રેનની ખાસિયત

શુક્રવારે સવારે 11 વાગ્યે રેલ મંત્રી પિયુષ ગોયલ અને કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર અક વિડિયો લિંકનાં માધ્યમથી દેશની પ્રથમ ખેડુત ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરશે. આ ખેડુત સ્પેશ્યલ પાર્સલ ટ્રેન મહારાષ્ટ્રનાં દેવલાલી સ્ટેશનથી બિહારનાં દાનાપુર માટે રવાના થશે. કેવી હશે ખેડુત ટ્રેન ખેડુત ટ્રેનમાં ફ્રોઝન કન્ટેનર હશે કે જેમાં જલ્દીથી નાશ ન પામનારા ઉત્પાદનો […]

શુક્રવારથી શરૂ થવા જઈ રહી છે પ્રથમ ખેડૂત ટ્રેન,નાસિકથી પટના સુધીનાં ખેડુતોને પહોચાડશે ફાયદો,વાંચો ટ્રેનની ખાસિયત
http://tv9gujarati.in/shukrvar-thi-sha…-ne-madshe-laabh/
Follow Us:
| Updated on: Aug 06, 2020 | 6:06 PM

શુક્રવારે સવારે 11 વાગ્યે રેલ મંત્રી પિયુષ ગોયલ અને કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર અક વિડિયો લિંકનાં માધ્યમથી દેશની પ્રથમ ખેડુત ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરશે. આ ખેડુત સ્પેશ્યલ પાર્સલ ટ્રેન મહારાષ્ટ્રનાં દેવલાલી સ્ટેશનથી બિહારનાં દાનાપુર માટે રવાના થશે.

કેવી હશે ખેડુત ટ્રેન

ખેડુત ટ્રેનમાં ફ્રોઝન કન્ટેનર હશે કે જેમાં જલ્દીથી નાશ ન પામનારા ઉત્પાદનો બજાર સુધી મોકલવામાં આવશે. ખેડૂત ટ્રેનથી તેમની આવક ડબલ થઈ જવાની આસા સેવવવામાં આવી રહી છે. આનાથી જલ્દીથી ખરાબ થઈ જનારા કૃષિ ઉત્પાદનો જેવા કે શાકભાજી, ફળ તથા દુધ, માસ,માછલીને ઓછા સમયમાં બજારમાં ઝડપથી પહોચાડી શકાશે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

સપ્તાહમાં એક દિવસ ચાલશે ખેડૂત ટ્રેન

આ ખેડૂત ટ્રેન ગાલમાં માત્ર સપ્તાહમાં એક જ દિવસ ચાલશે. ટ્રેન મહારાષ્ટ્રનાં દેવલાલીથી સવારે 11 વાગ્યે ચાલશે અને બીજે દિવસે સાંજે 6.45 વાગ્યે બિહારનાં દાનાપુર પહોચશે. ખેડુત ટ્રેન આ અંતર માટે 1519 કિલોમીટર,31 કલાક અને 45 મિનિટમાં પુરી કરશે. ખેડુત ટ્રેનની જાહેરાત આ વર્ષનાં બજેટમાં કરવામાં આવી હતી કે જેનો હેતુ ખેડૂતોનો સમય બચે અને તેમના જલદી ખરાબ થઈ જનારા ઉત્પાદનો બજારમાં પહોચી શકે.

લાખો ખેડુતોને મળશે લાભ

સેન્ટ્રલ રેલવે ઝોનમાં ચાલવા જઈ રહેલી આ ટ્રેન ભુસાવળ ડિવિઝનમાં આવનારા ખેડુતોને લાભ આપશે કેમકે આ કૃષિ પ્રધાન વિસ્તાર છે જે અંતર્ગત આવનારા નાસિક અને આસપાસનાં વિસ્તારોમાં મોટા પાયા પર શાકભાજી ,ફળ,ફૂલ,કાંદાની ખેતી થાય છે. આ વસ્તુઓને વધારે પડતું પટણા,અલ્હાબાદ,કટની અને સતનામાં મોકલવામાં આવે છે

ખેડુત ટ્રેનનાં સ્ટોપેજ

દેવલાલીથી ચાલનારી ખેડૂત ટ્રેનનું સ્ટોપેજ સિકરોડ, મનમાડ,જલગાંવ, ભુસાવળ,બુરહાનપુર, ખંડવા, ઈટારસી, જબલપુર, સતના, કટની, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, મુગલસરાય અને બકસર હશે અને ત્યાર બાદ તેદાનાપુર પહોચશે. રેલવે ખેડૂતો અને તેની સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ સાથે વાત કરીને ખેડૂત ટ્રેન વિશેની માહિતિ પહોચાડી રહી છે કે જેથી કરીને તેનો વધારેમાં વધારે લાભ ખેડૂતો લઈ શકે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">