મહિને લઘુત્તમ ૫૫ રૂપિયાની બચત કરો અને મેળવો માસિક ૩ હજાર રૂપિયા પેન્શન પેટે, જાણો શું છે વિગત અને કેવી રીતે કરશો રોકાણ?

નિવૃત્તિ બાદ આર્થિક સમસ્યાઓ પીછો ન કરે તે માટે સરકરે વાર્ષિક ૩૬ હજાર રૂપિયા સુધીનો લાભ આપતી પેંશન યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત ૬૦ વર્ષની વય સુધી લઘુત્તમ માત્ર માસિક ૫૫ રૂપિયા જમા કરાવી ઘડપણમાં મહિને ૩ હજાર સુધીની રકમ મેળવી શકાય છે. શ્રમ યોગી માનધનમાં પેન્શન યોજના ઓછી આવક ધરાવતા લોકો માટે […]

મહિને લઘુત્તમ ૫૫ રૂપિયાની બચત કરો અને મેળવો માસિક ૩ હજાર રૂપિયા પેન્શન પેટે, જાણો શું છે વિગત અને કેવી રીતે કરશો રોકાણ?
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 22, 2020 | 7:31 PM

નિવૃત્તિ બાદ આર્થિક સમસ્યાઓ પીછો ન કરે તે માટે સરકરે વાર્ષિક ૩૬ હજાર રૂપિયા સુધીનો લાભ આપતી પેંશન યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત ૬૦ વર્ષની વય સુધી લઘુત્તમ માત્ર માસિક ૫૫ રૂપિયા જમા કરાવી ઘડપણમાં મહિને ૩ હજાર સુધીની રકમ મેળવી શકાય છે.

શ્રમ યોગી માનધનમાં પેન્શન યોજના ઓછી આવક ધરાવતા લોકો માટે બચતની પહેલી પસંદગી બનતી જાય છે જેમાં ૪૫ લાખ લોકો જોડાઈ ચુક્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નોકરી અથવા વેપારની ૧૫ હજાર રૂપિયાથી ઓછી કમાણીહોય તે લોકો શ્રમ યોગી માનધનમાં પેન્શન યોજના સાથે જોડાઈ શકે છે. ૧૮ વર્ષથી ૪૦ વર્ષની વયના લોકો માટે લાગુ યોજનામાં ૧૮ વર્ષે રોજની બે રૂપિયા કરતા પણ ઓછી રકમનું રોકાણ ઘડપણમાં સહારો બને તેવી યોજના શ્રમ અને રોજગાર મંત્રાલયે લાગુ પાડી છે. ઉંમર જેમ જેમ વધી જાય તેમતેમ મન્થલી પ્રીમિયમમાં નજીવો વધારો થાય છે. તમામે યોજના માટે ૬૦ વર્ષ સુધી પરમિયમ ભરવાનું રહે છે. ૧૮ વર્ષનું ઉમરના વ્યક્તિએ ૫૫ રૂપિયા ,29 વર્ષની ઉંમરે મહિને 100 રૂપિયા, 40 વર્ષની ઉંમરે દર મહિને 200 રૂપિયા ફાળવવા પડશે.

શ્રમયોગી માનધન યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો, દૈનિક વેતનદારો અને માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી આવક વાળા લોકો જોડાઈ શકે છે. આ યોજનામાં ખાતું ખોલવા સીએસસી કેન્દ્રની મદદ લઇ શકાય છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">