ભારતે પાકિસ્તાનનો MFN દરજ્જો પાછો ખેંચતા પાકિસ્તાન બનશે વધુ કંગાળ, ખરબો રૂપિયાનું નુક્સાન સહન કરવું પડશે પાકિસ્તાને

જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ઘણો વધી ગયો છે.  આ હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બોલાવાયેલી કેબિનેટ કમિટી અને સિક્યોરિટીની બેઠકમાં પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પરત લેવાનો નિર્ણય કરાયો છે. ભારતના આ પગલાથી કંગાળ અને દેવામાં ડૂબેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટો […]

ભારતે પાકિસ્તાનનો MFN દરજ્જો પાછો ખેંચતા પાકિસ્તાન બનશે વધુ કંગાળ, ખરબો રૂપિયાનું નુક્સાન સહન કરવું પડશે પાકિસ્તાને
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:44 AM

જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ઘણો વધી ગયો છે. 

આ હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બોલાવાયેલી કેબિનેટ કમિટી અને સિક્યોરિટીની બેઠકમાં પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પરત લેવાનો નિર્ણય કરાયો છે. ભારતના આ પગલાથી કંગાળ અને દેવામાં ડૂબેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગી શકે છે.

અહીં એ કહેવું ખૂબ જરૂરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012ના આંકડાઓ પ્રમાણે, આશકે 2.60 બિલિયન ડૉલરનો વેપાર થાય છે. એનામાં પાકિસ્તાનને ભારત સાથે કારોબારી રીતે ઘણું નુક્સાન ઉઠાવવું પડશે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

આવો, જાણીએ શું છે મોસ્ટ ફેવર્ડ નેશનનો અર્થ અને તેનું મહત્ત્વ

મોસ્ટ ફેવર્ડ નેશનનો અર્થ છે કે સૌથી વધુ પ્રાથમિક્તા અપાતો દેશ. MFNનો દરજ્જો મળ્યા બાદ જે તે દેશને આ વાતનું આશ્વાસન રહે છે કે તેને કારોબારમાં કોઈ નુક્સાન નહીં પહોંચાડાય. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) તેમજ આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમોના આધારે બિઝનેસમાં સૌથી વધુ પ્રાથમિક્તા ધરાવતા દેશને એમએફએનનો દરજ્જો આપવામાં આવે છે.

WTO બનવાના એક વર્ષ બાદ ભારતે પાકિસ્તાનને 1996માં MFNનો દરજ્જો મળ્યો હતો. પરંતુ પાકિસ્તાન તરફથી ભારતને આવો કોઈ દરજ્જો નથી અપાયો.

આ દરજ્જાથી કયા દેશને શું લાભ થાય છે?

આ દરજ્જો 2 દેશોના મધ્ય કારોબારમાં આપવામાં આવે છે. તે અંતર્ગત બંને દેશો એકબીજાને આયાત અને નિકાસમાં વિશેષ છૂટ આપે છે. વિશ્વ વ્યાપાર સંગઠનના સદસ્ય દેશ ખુલ્લા વ્યાપાર અને બજારના નિયમોથી બંધાયેલા છે પરંતુ MFNના નિયમો અંતર્ગત દેશોને વિશેષ છૂટ આપવામાં આવે છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ઘણી વસ્તુઓનો થાય છે કારોબાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમેન્ટ, ખાંડ, રૂ, શાકભાજી, ઓર્ગેનિક કેમિકલ, ડ્રાયફ્રૂટ્સ, મિનરલ ઓઈલ, સ્ટીલ જેવી કમોડિટીઝ તેમજ વસ્તુઓનો કારોબાર ભારત-પાક વચ્ચે થાય છે.

આ પહેલા પણ થઈ ચૂકી છે સમીક્ષા

આ પહેલા 2016માં ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ મીટિંગ થઈ ગતી જેમાં પાકિસ્તાનને અપાયેલા MFN દરજ્જાની સમીક્ષા કરાઈ હતી. ઉરી હુમલા પહેલા પણ આ માગ થતી રહી કે પાકિસ્તાન પાસેથી આ દરજ્જો છીનવી લેવાય. જોકે ભારત તરફથી તે દરજ્જાને કાયમ રખાયો હતો.

[yop_poll id=1453]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">