EPF ઉપાડો તો ITRમાં માહિતી કરવી પડશે જાહેર નહી તો ભરવો પડશે દંડ, જાણો શું છે નવા નિયમ

નિવૃત્તિ બાદ આર્થિક સધ્ધરતા  અને બચત માટે EPF (એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ)એક સારો વિકલ્પ ગણાય છે.  નોકરીયાતો માટે EPF માં યોગદાન ફરજિયાત છે. આ બચત જરૂરિયાત સમયે PF  એકાઉન્ટમાંથી ઉપાડી પણ શકાય છે પરંતુ એ ચોક્કસ ધ્યાનમાં રાખવું કે જરૂરિયાત સમયે ઉપાડેલા EPF નાણાં પર ટેક્સ ભરવો પડી શકે છે. જો તમે ખાતામાંથી પૈસા ઉપાડ્યા છે, […]

EPF ઉપાડો તો ITRમાં માહિતી કરવી પડશે જાહેર નહી તો ભરવો પડશે દંડ, જાણો શું છે નવા નિયમ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 30, 2020 | 10:34 AM

નિવૃત્તિ બાદ આર્થિક સધ્ધરતા  અને બચત માટે EPF (એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ)એક સારો વિકલ્પ ગણાય છે.  નોકરીયાતો માટે EPF માં યોગદાન ફરજિયાત છે. આ બચત જરૂરિયાત સમયે PF  એકાઉન્ટમાંથી ઉપાડી પણ શકાય છે પરંતુ એ ચોક્કસ ધ્યાનમાં રાખવું કે જરૂરિયાત સમયે ઉપાડેલા EPF નાણાં પર ટેક્સ ભરવો પડી શકે છે. જો તમે ખાતામાંથી પૈસા ઉપાડ્યા છે, તો તમારે ITR  ફાઇલ કરતી વખતે આ માહિતી આપવી પડશે. કેટલાક કિસ્સાઓમાં ઇપીએફમાંથી ઉપાડેલા પૈસા પર ટેક્સમાં છૂટ  છે, પરંતુ આ છતાં  માહિતી આઈટીઆરમાં આપવી ફરજીયાત છે.

Lockdown ni vache EPFO e lidho aa nirnay 4 Crore parivar ne thase moto labh જો તમે 2019-20 દરમિયાન ઇપીએફ પાસેથી પૈસા ઉપાડ્યા છે, તો તમારે આઇટીઆરમાં માહિતી આપવી પડશે. કેટલાક કિસ્સાઓમાં કર મુક્તિ ઉપલબ્ધ છે. જો કર્મચારી સેવામાં 5 વર્ષ પૂર્ણ કરે છે અને પછી ઇપીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડે છે, તો તેના પર કોઈ ટેક્સ ચૂકવવામાં આવશે નહીં. 5 વર્ષ પેહલા ઉપાડ કરવામાં આવે તો તે ઉપર  માત્ર માંદગીની સ્થિતિમાં જ ટેક્સ છૂટ આપવામાં આવે છે.

epfo full pension rule for pensioners pension medavnara karmachario mate khuskhaber sarkar na aa nava nirnay thi pensioners ne thase faydo

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

નોકરી બદલવાના કિસ્સામાં અથવા ઇપીએફની રકમ નવા ખાતામાં ટ્રાન્સફર કરવા પર ટેક્સમાં છૂટ મળશે. કોવિડ -19 ને કારણે ઇપીએફ ઉપાડના કિસ્સામાં ટેક્સ છૂટ લાગુ છે, જે હેઠળ તમે ઇપીએફ બેલેન્સના 75% અથવા 3 મહિનાના ડીએ અને મૂળ પગાર પૈકી એ ઓછું હોય તે ઉપાડી શકાય છે. ટેક્સ નિષ્ણાતો કલમ 10 (12) હેઠળ આ જરૂરી માહિતી આઇટીઆરમાં વિગતવાર ઉલ્લેખ કરવાની ભલામણ કરી રહ્યાં  છે.

these are some conditions for epfo online claim you will not be able to withdraw advance money without them EPFO online claim karva mate che ketlik sharato te sivay tame nathi upadi shakta advance paisa

કેટલાક મામલાઓમાં  ઇપીએફમાંથી ઉપાડેલી સંપૂર્ણ રકમ પર ટેક્સ ચૂકવવો પડે છે અને સેક્શન 80 સી હેઠળ આપવામાં આવેલી મુક્તિ સમાપ્ત થાય છે. ઉપડાયેલ રકમમાંથી, એમ્પ્લોયરના હિસ્સા પર પગાર તરીકે ટેક્સ લાગે છે, જ્યારે કર્મચારીનું યોગદાન અને  વ્યાજ પર અન્ય આવક તરીકે ટેક્સ લગાવાય છે.  જો આવકનો ખુલાસો ન કરવામાં આવે તો કરપાત્ર આવક જાહેર ન કરવા બદલ દંડ લાદવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">