જર્મનીની એરલાઈન lufthansa એ DGCA સાથેના વિવાદના પગલે તેની ભારતની ૨૦ ઓક્ટોબર સુધીની ફલાઇટ રદ કરી,  lufthansaએ નિયંત્રણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પરિસ્થિતિ સર્જાઈ

જર્મનીની એરલાઈન lufthansa એ DGCA સાથેના વિવાદના પગલે તેની ભારતની ૨૦ ઓક્ટોબર સુધીની ફલાઇટ રદ કરી નાખી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સાથે ફ્લાઈટની સંખ્યાને લઇ ગજગ્રાહ ચાલી રહ્યો છે. કોરોના મહામારીના પગલે કોમર્શિયલ ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડાઈ છે પરંતુ  lufthansa નિયંત્રણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પરિસ્થિતિ સર્જાઈ છે. lufthansa એ વિવાદ મામલે નિવેદન આપ્યું […]

જર્મનીની એરલાઈન lufthansa એ DGCA સાથેના વિવાદના પગલે તેની ભારતની ૨૦ ઓક્ટોબર સુધીની ફલાઇટ રદ કરી,  lufthansaએ નિયંત્રણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પરિસ્થિતિ સર્જાઈ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:25 AM
જર્મનીની એરલાઈન lufthansa એ DGCA સાથેના વિવાદના પગલે તેની ભારતની ૨૦ ઓક્ટોબર સુધીની ફલાઇટ રદ કરી નાખી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સાથે ફ્લાઈટની સંખ્યાને લઇ ગજગ્રાહ ચાલી રહ્યો છે. કોરોના મહામારીના પગલે કોમર્શિયલ ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડાઈ છે પરંતુ  lufthansa નિયંત્રણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પરિસ્થિતિ સર્જાઈ છે.
lufthansa એ વિવાદ મામલે નિવેદન આપ્યું છે  કે, ભારત સરકાર તરફથી  lufthansaની ઓક્ટોબરમાં શેડ્યૂલ ફ્લાઈટ્સને રદ કરી દેવાઈ છે, જેના કારણે 30 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબરની વચ્ચેની વધી ફ્લાઈટસ રદ કરવી પડશે. એરલાઇન્સ કંપનીનું નિવેદન આવતા સામે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ વિવાદને લઈ  જણાવ્યું કે, કોરોના કાળમાં હાલમાં ભારતીય એરલાઈન કંપનીઓ સપ્તાહમાં 3-4 ફ્લાઈટ ઓપરેટ કરી રહી છે, પરંતુ lufthansaએ માત્ર એક સપ્તાહમાં જ 20 ફ્લાઈટસ ઓપરેટ કરી છે. ડીજીસીએ તરફથી lufthansaને સૂચના અપાઈ છે કે, તે એક સપ્તાહમાં વધારેમાં વધારે 7 ફ્લાઈટ જ ઓપરેટ કરે પરંતુ તેના પર lufthansa તૈયાર નથી.
હાલમાં ભારતના 13 દેશો સાથે એર બબલને લઈને કરાર છે,આ કરાર કોરોનાકાળમાં રદ કરાયેલી કોમર્શિયલ સર્વિસને લઈ હંગામી સુવિધાઓ અને વ્યવસ્થા  ઉભી કરવાનો છે.  ભારતે એર બબલ કરાર  અમેરિકા, યુકે, ફ્રાંસ, જર્મની, કનેડા, માલદીવ્સ, યુએઈ, કતર, બહરીન, નાઈઝેરીયા, ઈરાક, અફઘાનિસ્તાન અને જાપાન સાથે કર્યો  છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">