‘આફતને અવસર બનાવે એ ગુજરાતી’, ટ્રાવેલ બિઝનેસ ઠપ થતાં શરૂ કર્યો ફરસાણનો ગૃહઉદ્યોગ

કોરોના વાઈરસે દેશની અર્થવ્યવસ્થાને સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું છે. આ નુકસાનની સૌથી વધારે અસર નાના વેપારી પર પડી છે. આ મુશ્કેલ સમયમાં પણ સંઘર્ષ અને આ આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવાની હજારો કહાની સામે આવી છે. અમદાવાદના જાણીતા ટૂર ઓપરેટર અજય મોદીએ ટ્રાવેલ ઉદ્યોગ ઠપ થઈ જવા પર કમાણીનો બીજો રસ્તો શોધી કાઢ્યો અને ફરસાણનો ગૃહઉદ્યોગ […]

'આફતને અવસર બનાવે એ ગુજરાતી', ટ્રાવેલ બિઝનેસ ઠપ થતાં શરૂ કર્યો ફરસાણનો ગૃહઉદ્યોગ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 9:29 PM

કોરોના વાઈરસે દેશની અર્થવ્યવસ્થાને સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું છે. આ નુકસાનની સૌથી વધારે અસર નાના વેપારી પર પડી છે. આ મુશ્કેલ સમયમાં પણ સંઘર્ષ અને આ આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવાની હજારો કહાની સામે આવી છે. અમદાવાદના જાણીતા ટૂર ઓપરેટર અજય મોદીએ ટ્રાવેલ ઉદ્યોગ ઠપ થઈ જવા પર કમાણીનો બીજો રસ્તો શોધી કાઢ્યો અને ફરસાણનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અજય મોદીએ પોતાની ઓફિસમાં ગૃહઉદ્યોગ શરૂ કર્યો છે અને તેઓ નમકીન-બિસ્કીટ, ખાખરા, ગાંઠીયા, ચવાણું વગેરેનું વેચાણ કરે છે. તેમને વધુમાં જણાવ્યું કે કોરોના મહામારીના કારણે ટ્રાવેલ બિઝનેસ ઠપ થઈ ગયો, ત્યારે ઓફિસમાં જ ફરસાણનો ગૃહઉદ્યોગ શરૂ કરી દીધો. પહેલેથી જ ફરસાણના વેપારની જાણકારી હતી, તેનો ઉપયોગ અમે આ મુશ્કેલ સમયમાં કર્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">