Budget 2021-22: નિર્મલા સીતારામને સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો સાથે પાંચમી Pre-Budget ચર્ચા કરી

નાણાં પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટને લઈને વિવિધ ક્ષેત્રના દિગ્ગ્જ્જો સાથે બજેટ પૂર્વ ચર્ચા કરી રહ્યા છે. કોરોનાવાયરસ સંકટના કારણે બજેટ પહેલાની તમામ મીટિંગ્સ ઓનલાઈન કરવામાં આવી રહી છે. દેશના ટોચના ઉદ્યોગકારો સાથે પૂર્વબજેટ ચર્ચા બાદ બજેટની રૂપરેખા તૈયાર કરવા માટે આજે સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી . નાણાં મંત્રાલયે […]

Budget 2021-22: નિર્મલા સીતારામને સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો સાથે પાંચમી Pre-Budget  ચર્ચા કરી
FM Nirmala Sitharaman (File Image)
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 17, 2020 | 7:22 PM

નાણાં પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટને લઈને વિવિધ ક્ષેત્રના દિગ્ગ્જ્જો સાથે બજેટ પૂર્વ ચર્ચા કરી રહ્યા છે. કોરોનાવાયરસ સંકટના કારણે બજેટ પહેલાની તમામ મીટિંગ્સ ઓનલાઈન કરવામાં આવી રહી છે. દેશના ટોચના ઉદ્યોગકારો સાથે પૂર્વબજેટ ચર્ચા બાદ બજેટની રૂપરેખા તૈયાર કરવા માટે આજે સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી .

Discussed with social sector experts for budget

નાણાં મંત્રાલયે ટિ્‌વટ કર્યું હતું કે બજેટ 2021 ને લઈ નિર્મલા સીતારમણ આજે સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો અને પ્રતિનિધિઓ સાથે 5 મી પ્રિ – બજેટ કન્સલ્ટેશન કરશે. નાણા સચિવ ડો.એ.બી. પાંડે, નાણાં મંત્રાલયના સચિવ તરુણ બજાજ અને કે.વી. સુબ્રમણ્યમ આ ચર્ચામાં ઉપસ્થિત રહેશે. આ વર્ષે નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ જાહેર કરશે.

The third aatma nirbhar bharat package started to implement rapidly : FM

આ અગાઉ સોમવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઉદ્યોગકારો સાથેની ચર્ચામાં આત્મનિર્ભર ભારત પેકેજીસની વિગતવાર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં અનેક મંત્રાલયો અને વિભાગોના સચિવો હાજર રહ્યા હતા. નાણાં મંત્રાલયે તેની સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યું છે કે તમામ સંબંધિત વિભાગોએ ત્રીજી સ્વનિર્ભર ભારત પેકેજ ઝડપથી લાગુ કરવાનું શરૂ કર્યું છે અને તેની નિયમિત સમીક્ષા અને દેખરેખ રાખવામાં આવી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Even after the Fiscal Deficit, there will be no deduction in Public Expenditure: Nirmala sitaraman

નાણાં મંત્રાલય 2021 ના ​​બજેટમાં ખર્ચમાં વધારો જાહેર કરી શકે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં અર્થવ્યવસ્થામાં સુધારો થશે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે રાજકોષીય ખોટ પછી પણ જાહેર ખર્ચમાં કોઈ ઘટાડો થશે નહીં. સરકારી કંપનીઓને મૂડી ખર્ચ વધારવા માટે કહેવામાં આવશે. જો સરકાર તેના કરતા વધુ ખર્ચ કરશે તો જીડીપીમાં તીવ્ર વધારો થવાની અપેક્ષા વધશે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">