6.50 લાખ સુધીની આવક પર કેવી રીતે અને કેમ નહીં ભરવો પડે તમારે ટેક્સ ?,અહીં સમજો ટેક્સનું સંપૂર્ણ ગણિત સરળ શબ્દોમાં

2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારે પોતાના કાર્યકાળના અંતિમ બજેટમાં ભેટનો ખજાનો આપ્યો છે. જેમાં દેશના મધ્યમ વર્ગને વધુમાં વધુ લાભ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઈતિહાસમાં પહેલી વખત સૌથી મોટી ટેક્સ છૂટ આપવામાં આવી છે. જેમાં એક તરફ સરકારે 5 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી દીધી છે પરંતુ જો તમે LIC, […]

6.50 લાખ સુધીની આવક પર કેવી રીતે અને કેમ નહીં ભરવો પડે તમારે ટેક્સ ?,અહીં સમજો ટેક્સનું સંપૂર્ણ ગણિત સરળ શબ્દોમાં
Follow Us:
| Updated on: Feb 01, 2019 | 11:31 AM

2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારે પોતાના કાર્યકાળના અંતિમ બજેટમાં ભેટનો ખજાનો આપ્યો છે. જેમાં દેશના મધ્યમ વર્ગને વધુમાં વધુ લાભ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઈતિહાસમાં પહેલી વખત સૌથી મોટી ટેક્સ છૂટ આપવામાં આવી છે. જેમાં એક તરફ સરકારે 5 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી દીધી છે પરંતુ જો તમે LIC, મેડીકલ અને PFમાં રોકાણ કરો છો તો તમારે 6.50 લાખ સુધીની રકમ પર કોઇ પણ ટેક્સ આપવાનો રહેશે નહીં.

જો તેને સરળ શબ્દોમાં કહેવામાં આવે તો અગાઉ તમે પાંચ રૂપિયાની આવાક પર 13 હજાર રૂપિયા ટેક્સ આપતાં હતાં જે હવે ઝીરો ટેક્સ થઈ ચુક્યો છે. આના કારણે ત્રણ કરોડથી વધુ મધ્યમ વર્ગના લોકોને સીધો લાભ મળશે.

શું થશે લાભ ? 

આવક(રૂપિયામાં) અગાઉનો ટેક્સ  નવો ટેક્સ 
5 લાખ 13 હજાર કોઈ ટેક્સ નહીં
7.5 લાખ 65,000 49,920
10 લાખ 1.17 લાખ 99,840
20 લાખ 4.29 લાખ 4.02 લાખ

નાણામંત્રીએ આપ્યું સરળ ગણિત ? 

નાણામંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, ઈનક્મ ટેક્સ સાથે સંબંધિત તમામ સમસ્યાઓનું ઓનલાઈન સમાધાન કરવામાં આવ્યું છે. 99.54 ટકા ઈનક્મ ટેક્સ રીટન્સ કોઈ પણ તપાસ કરવા વગર જ મંજૂર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં 24 કલાકમાં ઈન્કમ ટેક્સ રિટર્નની પ્રોસેસ શરૂ થશે અને તેના પર રીફન્ડનું કામ પણ શરૂ કરવામાં આવશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

શું છે હાલનો ટેક્સ માળખું ? 

વાર્ષિક આવક (રૂપિયામાં ) હાલનો ટેક્સ
0-2.5 લાખ 0%
2.5-5 લાખ 5%
5-10 લાખ 20%
10 લાખથી ઉપર 30%

બજેટમાં ITR માટેના નિયમોને સરળ બનાવતા જણાવ્યું કે, આગામી 2 વર્ષમાં ITRનું વેરિફિકેશન તરત અને ઓનલાઈન કરવામાં આવશે. જેના માટે ટેક્સ અધિકારીની પણ જરૂરત રહેશે નહીં. એટલું જ નહીં ટેક્સ અધિકારી કોણ છે અને ટેક્સ આપનાર કોણ છે તે બંનેને માહિતી મળશે નહીં.

[yop_poll id=966]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">