શું છે e-NAM જેનો બજેટમાં નિર્મલા સીતારમણે ઉલ્લેખ કર્યો, ફટાફટ જોડાઇ રહ્યાં છે ખેડૂતો

હાલ દિલ્હીમાં ખેડૂત આંદોલન સતત ચર્ચામાં છે. આ દરમ્યાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કૃષિ બજેટને લઇને મોટી જાહેરાત કરી હતી. આ દરમ્યાન તેમણે ઇ-નામ (e-NAM) સ્કીમનું ઉલ્લેખ કર્યો હતો. આ ખૂબ મોટી સ્કીમ છે.

શું છે e-NAM જેનો બજેટમાં નિર્મલા સીતારમણે ઉલ્લેખ કર્યો, ફટાફટ જોડાઇ રહ્યાં છે ખેડૂતો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 01, 2021 | 4:14 PM

હાલ દિલ્હીમાં ખેડૂત આંદોલન સતત ચર્ચામાં છે. આ દરમ્યાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કૃષિ બજેટને લઇને મોટી જાહેરાત કરી હતી. આ દરમ્યાન તેમણે ઇ-નામ (e-NAM) સ્કીમનું ઉલ્લેખ કર્યો હતો. આ ખૂબ મોટી સ્કીમ છે. જેમાં ખેડૂતોના પાકને ઓનલાઇન ટ્રેડિંગનેમાં માધ્યમથી વેચી શકાશે. એક અંદાજ મુજબ આ પ્લેટફોર્મ પર અત્યાર સુધી 1.86 કરોડ ખેડૂતો રજીસ્ટર થઈ ચૂક્યા છે.

ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારે એપ્રિલ 2016 માં ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું હતું. ઇ- નામનો મતલબ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે. જે તેના નામથી પરથી સ્પષ્ટ થાય છે. આ એક ઇ- ખેતી પોર્ટલ છે. જેમાં ખેતી સાથે જોડાયેલા ઉત્પાદનોને રાષ્ટ્રીય માર્કેટ આપે છે.

તેની માટે દેશમાં 18 રાજ્યોને એક સાથે જોડવામાં આવ્યા છે. આ રાજ્યોમાં અલગ અલગ ખેતી બજારો છે જેને ઓનલાઈન કરવામાં આવ્યા છે. તેની સાથે રાજ્ય મળીને એક માર્કેટ બની જાય છે. તેના ફાયદાએ હશે કે અગર ઉત્તર પ્રદેશમાં ખેડૂત પોતાનું ઉત્પાદન કોઇ બીજા રાજ્યમાં વેચવા ઈચ્છે તો વેચી શકે છે. તેની કિંમત વધારે મળી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અત્યાર સુધી આ પોર્ટલ સાથે 1. 68 કરોડ ખેડૂતો જોડાયા છે. તેની સાથે દેશના 585 બજારો ઇ-નામ સાથે જોડવામાં આવ્યા છે. ખેડૂત મોબાઇલ એપના માધ્યમથી કે રજીસ્ટર એજન્ટના માધ્યમથી તેમાં જોડાઇને પોતાની ઉપજ વેચી શકે છે. જેના લીધે વચેટીયાની ભૂમિકામાં ઘટાડો થયો છે. તેમજ નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">