Union Budget 2021: કોરોનાની સારવારમાં થતા ખર્ચ પર આવકવેરાની છૂટ મળી શકે છે, જાણો વિગતવાર

કેન્દ્રીય બજેટ 2021 માં કેન્દ્ર સરકાર કરદાતાઓ માટે કોવિડ -19 સારવારમાં કરવામાં આવતા ખર્ચ પર આવકવેરા મુક્તિ જાહેર કરી શકે છે.

Union Budget 2021: કોરોનાની સારવારમાં થતા ખર્ચ પર આવકવેરાની છૂટ મળી શકે છે,  જાણો વિગતવાર
Healthcare budget 2021 Expectation
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 13, 2021 | 11:53 AM

કેન્દ્રીય બજેટ 2021 માં કેન્દ્ર સરકાર કરદાતાઓ માટે કોવિડ -19 સારવારમાં કરવામાં આવતા ખર્ચ પર આવકવેરા મુક્તિ જાહેર કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, બજેટમાં કરદાતાઓને આ બાબતે છૂટની ઘોષણા કરવામાં આવી શકે છે જેમની પાસે આરોગ્ય કે તબીબી વીમા કોઈપણ પ્રકારનો નથી. કોરોના સારવાર ઉપર મુક્તિ માટે આવકવેરા કાયદાની કલમ 80 DDB હેઠળ બજેટમાં રાહતની ઘોષણા થઈ શકે છે.

1 લાખ સુધીના ખર્ચ પર ટેક્સ છૂટ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાને કોઈ ચોક્કસ રોગમાં સમાવિષ્ટ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. આવકવેરામાં આ મુક્તિ ફક્ત તે જ લોકોને આપવામાં આવશે જેની પાસે કોઈ હેલ્થ પોલિસી નથી. એવું માનવામાં આવે છે કે હાલના નાણાકીય વર્ષથી કોરોના સારવાર પર કર મુક્તિની શરૂઆત થઈ શકે છે. સારવાર માટે વધુમાં વધુ 1 લાખ રૂપિયાના ખર્ચે ટેક્સ કપાત શકય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ છૂટનો ઉપયોગ સેલ્ફ અને આશ્રિત બંને માટે થઈ શકે છે. અત્યારે આ છૂટ કેન્સર સહિત બે ડઝનથી વધુ રોગોને લાગુ પડે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કોરોના રસીકરણ કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરી 2021 થી શરૂ થઈ રહ્યો છે. તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની એક વીડિયો કોન્ફરન્સમાં તેની વ્યૂહરચના અંગે ચર્ચા કરી છે. આ પછી, તેમણે જાહેરાત કરી છે કે રસીકરણના પ્રથમ તબક્કાના ખર્ચ રાજ્ય સરકાર સહન કરશે નહીં. દેશ અને વિશ્વમાં કોરોના વાયરસનો પ્રકોપ હજુ યથાવત છે. ભારતમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 1,04,66,595 થઈ ગઈ છે સામે સક્રિય કેસની કુલ સંખ્યા 2,22,526 છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">