Budget 2021: દેશની આર્થિક સ્થિતિ પ્રિ-કોવીડ સ્તરે પહોંચાડવા માટે 2 વર્ષ લાગશે

Budget 2021: નાણાકીય વર્ષ 2022 માં ઝડપી વૃદ્ધિની અપેક્ષાઓથી વિપરીત, ભારતીય અર્થવ્યવસ્થા(INDIAN ECONOMY )ને પ્રિ-કોવીડ સ્તરે પાછા ફરવા માટે ઓછામાં ઓછા બે વર્ષનો સમય લાગશે. ઇકોનોમિક સર્વે રિપોર્ટ 2020-21માં કહેવામાં આવ્યું છે.

Budget 2021: દેશની આર્થિક સ્થિતિ પ્રિ-કોવીડ સ્તરે પહોંચાડવા માટે 2 વર્ષ લાગશે
BUDGET 2021
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 30, 2021 | 1:11 PM

Budget 2021: નાણાકીય વર્ષ-2022 માં ઝડપી વૃદ્ધિની અપેક્ષાઓથી વિપરીત, ભારતીય અર્થવ્યવસ્થા(INDIAN ECONOMY )ને પ્રિ-કોવીડ સ્તરે પાછા ફરવા માટે ઓછામાં ઓછા બે વર્ષનો સમય લાગશે. ઇકોનોમિક સર્વે રિપોર્ટ 2020-21માં કહેવામાં આવ્યું છે. IMFના અનુમાનીને આધારે રોગચાળા પહેલાના વિકાસના સ્તરે પાછા ફરવા 2021-22માં 11.5 ટકા વાસ્તવિક જીડીપી વૃદ્ધિ થશે, જ્યારે 2022-23માં 6.8 ટકા વૃદ્ધિ થશે.

વૃદ્ધિના આ અંદાજો સાથે, ભારત ફરી એકવાર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનશે. સર્વેમાં કોરોનાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં 7.7 ટકાનો ઘટાડો હોવાનો અંદાજ છે પરંતુ આ પછી ઝડપી રિકવરીના સંકેત પણ છે. 2021-22માં જીડીપીમાં 11 ટકા વૃદ્ધિનો દાવો કરવામાં આવ્યો છે.

V શેપ રિકવરી સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ રોગચાળો 2020 માં સદીનું વૈશ્વિક સંકટ બન્યું હતું. લોકડાઉનમાં નાણાકીય વર્ષ 2021 ના ​​પહેલા ક્વાર્ટરમાં જીડીપીમાં 23 ટકાનો ઘટાડો થયો છે. જો કે, આ રિકવરી V શેપ (ઝડપી વૃદ્ધિ) સાથે થવાનું જણાવાયું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

માંગમાં ઘટાડો કોરોનાને કારણે, અર્થતંત્રમાં માંગ અને સપ્લાય બાજુ બંને સમસ્યાઓ ઉભી થઈ છે. આપણે સમજવાની જરૂર છે કે જ્યારે પણ કોઈ કટોકટી આવે છે ત્યારે લોકો ખર્ચ કરવાનું ટાળે છે અને તેઓ મુશ્કેલ સમય માટે તેમની બચત બચાવે છે. આ જ કારણ છે કે કોરોના રોગચાળાને કારણે માંગનું સંકટ સર્જાયું છે.

રેટિંગની રીત યોગ્ય નથી કે.વી.સુબ્રમણ્યમે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ વતી રેટિંગના દાખલા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રેટિંગ કરવાની પદ્ધતિ યોગ્ય નથી. તેનાથી આપણને નુકસાન થાય છે. વર્તમાન રેટિંગ ભારતના અર્થતંત્રના મૂળભૂત બાબતોનું યોગ્ય રીતે વર્ણન કરી રહ્યું નથી. વિદેશી રોકાણ પર તેની નકારાત્મક અસર પડે છે જે સારી નથી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">