વડાપ્રધાને કનોડિયા બંધુ નરેશ-મહેશને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, કહ્યું “બંને ભાઈ અમર થઈ ગયા”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. કેશુભાઈ પટેલના નિધન બાદ વડાપ્રધાને તેમના કાર્યક્રમમાં ફેરફાર કર્યા છે.સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું તે બાદ તેઓ સૌ પ્રથમ કેશુબાપાના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા અને તે બાદ તેઓ નરેશ- મહેશ બંધુઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગુજરાતના દિગ્ગજ કલાકરો મહેશ […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. કેશુભાઈ પટેલના નિધન બાદ વડાપ્રધાને તેમના કાર્યક્રમમાં ફેરફાર કર્યા છે.સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું તે બાદ તેઓ સૌ પ્રથમ કેશુબાપાના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા અને તે બાદ તેઓ નરેશ- મહેશ બંધુઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ગુજરાતના દિગ્ગજ કલાકરો મહેશ અને નરેશ કનોડિયાનું એક જ સપ્તાહની અંદર નિધન થયુ. અને આજે વડાપ્રધાન તેમના નિવાસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યા હતા. ત્યારે તેમને હીતુ કનોડિયાને કહ્યુ “બંને ભાઈ અમર થઈ ગયા”. કનોડિયા ફેમિલી વર્ષોથી ભાજપ સાથે જોડીયેલી છે. ત્યારે વડાપ્રધાને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.