વડાપ્રધાને કનોડિયા બંધુ નરેશ-મહેશને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, કહ્યું “બંને ભાઈ અમર થઈ ગયા”

  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે  છે.  કેશુભાઈ પટેલના નિધન બાદ વડાપ્રધાને તેમના કાર્યક્રમમાં ફેરફાર કર્યા છે.સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું  તે બાદ તેઓ સૌ પ્રથમ કેશુબાપાના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા અને તે બાદ તેઓ નરેશ- મહેશ બંધુઓને શ્રદ્ધાંજલિ  પાઠવી  હતી. ગુજરાતના દિગ્ગજ કલાકરો મહેશ […]

વડાપ્રધાને કનોડિયા બંધુ નરેશ-મહેશને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, કહ્યું બંને ભાઈ અમર થઈ ગયા
Follow Us:
| Updated on: Oct 30, 2020 | 11:33 AM

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે  છે.  કેશુભાઈ પટેલના નિધન બાદ વડાપ્રધાને તેમના કાર્યક્રમમાં ફેરફાર કર્યા છે.સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું  તે બાદ તેઓ સૌ પ્રથમ કેશુબાપાના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા અને તે બાદ તેઓ નરેશ- મહેશ બંધુઓને શ્રદ્ધાંજલિ  પાઠવી  હતી.

ગુજરાતના દિગ્ગજ કલાકરો મહેશ અને નરેશ કનોડિયાનું એક જ સપ્તાહની અંદર નિધન થયુ. અને આજે વડાપ્રધાન તેમના નિવાસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યા હતા. ત્યારે તેમને હીતુ કનોડિયાને કહ્યુ “બંને ભાઈ અમર થઈ ગયા”. કનોડિયા ફેમિલી વર્ષોથી ભાજપ સાથે જોડીયેલી છે. ત્યારે વડાપ્રધાને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">